SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ५७५ सम्यक्त्व-अध्य० ४. उ. १ लाने लगता है । मिथ्यात्वप्रकृति यह सर्वधातिप्रकृति है। इसमें बहुत भाग सर्वघातिरस है और शेष एक भाग देशघातिरस है। कमां में मन्द, तीव्र, तीव्रतर और तीव्रतम इस प्रकारकी चार शक्तिरूप रस रहता है। इनमेंसे इस मिथ्यात्व कर्म में तीव्र, तीव्रतर और तीव्रतम ये तीन शक्तियां-जिन्हें सर्वघातिरस कहा गया है-हैं। यदि कोई भव्य जीव अपने विशुद्ध परिणामके बलसे इसमें से इन तीन शक्तिरूप सर्वघातिरसका क्षय कर देता है तो उसमें स्वभावतः एक स्थानक रस का ही सद्भाव रहता है । इस परिस्थिति में मिध्यात्वमोहनीय का नामान्तर ही सम्यक्त्वमोहनीय हो जाता है। शुद्ध होनेसे यह कर्म यद्यपि तत्त्वरुचिरूप सम्यक्त्व का प्रतिरोधक नहीं होता है तो भी इसके सद्भाव में एक तो आत्मस्वभावरूप औपशमिकसम्यक्त्व, एवं क्षायिकसम्यक्त्व का प्रादुर्भाव नहीं होता, दूसरे इसके अस्तित्व में भूक्ष्म तत्त्व की गवे. षणा करते समय शङ्काओंका भी उत्थान हो जाया करता है, जिससे समकित में मलिनता आ जाती है । इसी दोषकी वजह से इस कर्मकी "सम्यक्त्वमोहनीय" यह संज्ञा पड़ी है। કહેવાવામાં આવે છે. મિથ્યાત્વપ્રકૃતિ એ સર્વઘાતિ પ્રકૃતિ છે. એમાં ઘણે ભાગ સર્વઘાતિ રસ છે અને શેષ એક ભાગ દેશઘાતિ રસ છે. કર્મોમાં મંદ, તીવ્ર, તત્રતર અને તીવ્રતમ, આ પ્રકારની ચાર શક્તિરૂપ રસ રહે છે. એનાંથી આ મિથ્યાત્વ કર્મમાં તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ, એ ત્રણ શક્તિઓ–જેને સર્વ ઘતિ રસ કહેવામાં આવે છે–રહે છે. જે કોઈ ભવ્ય જીવ પોતાના વિશુદ્ધ પરિણામના બળથી એમાંથી આ ત્રણ શક્તિરૂપ સર્વઘાતિ રસને ક્ષય કરી દે છે તે તેમાં સ્વભાવતઃ એક સ્થાનક રસને જ સદ્દભાવ રહે છે. આ પરિસ્થિતિમાં મિથ્યાત્વમેહનીયનું નામાન્તર જ સમ્યક્ત્વમોહનીય થઈ જાય છે. શુદ્ધ હોવાથી તે કર્મ જે કે તત્વરૂચિરૂપ સમ્યક્ત્વનું પ્રતિરોધક નથી થતું તે પણ એના સર્ભાવમાં એક તો આત્મસ્વભાવરૂપ ઔપશમિકસમ્યક્ત્વ અને ક્ષાયિકસમ્યક્ત્વને પ્રાદુર્ભાવ નથી થતું, બીજું એના અસ્તિત્વમાં સૂક્ષ્મ તત્ત્વોની ગવેરણ કરતી સમય શંકાઓની પણ ઉત્પતિ થઈ જાય છે, જેથી સમ્યક્ત્વમાં મલિનતા આવી જાય છે. આ દેશના કારણથી આ કર્મની “સમ્યકૃત્વમોહનીય ” એ સંજ્ઞા પડી છે.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy