SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ.१ ५४९ (१) शमरूपेण सम्यक्त्वपरिणामेन सर्वस्मिन्नपि काले प्रतिकूलकारिणेऽपि न क्रुध्यति । (२) संवेगाख्येन तेन 'सकलमहीमण्डलेश्वरस्य देवेन्द्रस्य च मुखं परमार्थतो दुःखमेव, कर्मजन्यत्वात् सावसानत्वादस्वाभाविकत्वाचेति मन्यमानो मोक्षादन्यत् किंचिन्न वाञ्छति, मोक्षो हि स्वाभाविकात्मपरिणामरूपः कर्माजन्यः पर्यवसानरहितो निरतिशयानन्दरूपश्चास्ति । आदि जो बाहर के प्रशस्त व्यापार हैं ये ही उसके कार्य हैं। इनसे ही उसके अस्तित्वका बोध होता है। (१) शम--शमरूप सम्यक्त्वके परिणामवाला जीव किसी भी समय अपने से प्रतिकूल आचरण करनेवालों पर भी क्रोध नहीं करता है, अर्थात्-कषायों का शमनरूप यह परिणाम है, अथवा कषायों का शमन ही शम है। (२) संवेग-संसाराभीरुता संवेग:---संसारसे भयभीत होना ही संवेग है । इस परिणामवाला जीव चक्रवर्ती और इन्द्र के भी वैषयिक सुखों को अपनी दृष्टि से दुःखरूप ही मानता है। कारण कि वह उनका सुख, कर्म-( सातावेदनीय) के उदयाधीन होने से सान्त-नाशवान है, एवं यह आत्मिक स्वभाव से प्रतिकूल है, और मोक्ष तो इससे विपरीत स्वभाववाला है, अतः उसके अतिरिक्त और कोई भी सांसारिक पदार्थ इसकी दृष्टि का मोहक नहीं बन सकता, इसलिए मोक्ष के अतिरिक्त और किसी भी पदार्थ की प्राप्तिकी वांछा इसके नहीं रहती। मोक्ष इससे विपમાયિક પિષધ, પ્રતિકમણ, ત્યાગ, પ્રત્યાખ્યાન આદિ જે બાહ્ય પ્રશસ્ત વ્યાપાર છે તે જ તેના કાર્યો છે, તેનાથી જ તેના અસ્તિત્વને બોધ થાય છે. (१) शम-शभ३५ सभ्यत्वना परिणामवाणो ०१ मत पाताथी પ્રતિકૂળ આચરણ કરવાવાળા ઉપર પણ કેધ કરતું નથી. અર્થાત્ કષાયના શમનરૂપ આ પરિણામ છે, અથવા કષાયાને શમન જ શમ છે. (२) संवेग-'संसाराद्भीरता संवेगः' संसारथी लयभीत थर्बु त सवेर છે. આ પરિણામવાળા જીવ ચકવતી અને ઈદ્રોના વૈષયિક સુખોને પણ પોતાની દષ્ટિથી દુઃખરૂપ જ માને છે કારણ કે તે એના સુખ, કર્મ (સાતવેદનીય)ના ઉદયાધીન હોવાથી સાંત–નાશવાન છે, એ આત્મિક સ્વભાવથી જ પ્રતિકૂળ છે, અને મોક્ષ તો એનાથી વિપરીત સ્વભાવવાળો છે. એથી એનાથી અતિરિક્ત બીજે કેઈ પણ સાંસારિક પદાર્થ એની દૃષ્ટિને મોહક નથી બની શકતે, તેથી મોક્ષના અતિરિક્ત કઈ પણ પદાર્થની પ્રાપ્તિની વાંછના એને રહેતી નથી. “મોક્ષ એથી
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy