SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ४१६ आचारागसूत्रे टीका- आदानमिति-आदानं कर्मोपादानं क्रोधं, निषेद्धा-अपनेता स्वकृतभित्-पूर्वोपार्जितकर्मक्षपयिता भवतीत्यर्थः ॥ सू० १२॥ __जम्बूस्वामी पृच्छति-'किमत्थि उवाही' इत्यादि । मूलम्-किमथि उवाही पासगस्स ?, न विजइ नस्थित्ति वेमि ॥ सू० १३ ॥ छाया-किमस्ति उपाधिः पश्यकस्य, न विद्यते नास्तीति ब्रवीमि ॥१३॥ टीका--पश्यकस्य केवलिना, उपाधिः उपाधीयते इत्युपाधिः, तत्र द्रव्योपाधिहिरण्यसुवर्णादिः, भावोपाधिआनावरणीयादिकं कर्म, यद्वा-उपाधीयते व्यप आदान-कर्मोके उपादान-ग्रहण करनेमें प्रधानकारण ऐसे क्रोधका जो परिहार करता है वह अपने पूर्वोपार्जित कर्मोका विनाशक होता है। भावार्थ-अष्टविध कौका मूल कारण क्रोध है, ऐसा समझकर तीर्थङ्कर भगवानने इसका सर्वथा परिहार किया है। अतः इसके परिहारसे वे नवीन कौके बन्धक नहीं हुए, इतना ही नहीं उनकी आत्मामें जो कुछ पूर्वसंचित कर्म थे उनको भी संवरकी प्राप्सिसे उन तीर्थङ्कर प्रभुने नष्ट कर दिये। इसलिये मोक्षाभिलाषी मुनिका कर्तव्य है कि वह वीतराग तीर्थङ्करप्रभुकाआदर्श सामने रखकर उस मार्गका अनुसरण करे ॥सू०१२॥ अव उपाधि के विषय में कहते हैं-'किमत्थि' इत्यादि । जम्बूस्वामी श्री सुधास्वामीसे पूछते हैं कि-हे भदन्त! केवली भगवानके उपाधि है क्या? श्री सुधर्मास्वामी कहते हैं कि उनके किसी भी प्रकारकी उपाधि नहीं है। हिरण्यसुवर्णादिरूप द्रव्य-उपाधि और બાદાન=કર્મોના ઉપાદાન-ગ્રહણ કરવામાં પ્રધાન કારણ જે કંધ છે તેને જે પરિહાર કરે છે તે પોતાના પૂર્વોપાર્જિત કર્મોને વિનાશક બને છે. ભાવાર્થઅણવિધ કર્મોનું મૂલ કારણ કોધ છે, એવું સમજીને તીર્થંકર ભગવાને તેને સર્વથા પરિહાર કરેલ છે, માટે તેના પરિહારથી તે નવીન કર્મોના બ ધક નથી થયાં, એટલું જ નહિ, જેટલા કંઈ તેની આત્મામાં પૂર્વ સંચિત કર્મ હતા તે સવરની પ્રાપ્તિથી તે તીર્થકર પ્રભુએ નષ્ટ કરી નાખ્યા. માટે મેક્ષાભિલાષી મુનીનું કર્તવ્ય છે કે તે વીતરાગ પ્રભુને આદેશ સામે રાખીને તે માર્ગ અનુસરણ કરે છે સૂ૦ ૧૨. हवे उपाधिना विषयमा थे-'किमत्थि' त्यादि જમ્મુ સ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ભદન્ત! કેવળી ભગવાનને ઉપાધિ છે કે નહિ? શ્રી સુધર્માસ્વામી કહે છે કે તેને કઈ પણ પ્રકારની ઉપાધિ નથી, હિરણ્ય સુવર્ણાદિરૂપ દ્રવ્ય-ઉપાધિ અને જ્ઞાનાવરણીયાદ્ધિફર્મ ભાવ-ઉપાધિ આ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy