SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३ उ. १ ४०१ पाधिना नारकादिरित्युच्यते, यथा-ज्ञानावरणीयादिकर्मणः सद्भावात् संसारिषु कश्चिन्मतिश्रुतावधिमनःपर्ययवान्, कश्चिन्मन्दमतिः, कश्चिच्चक्षुर्दर्शनी कश्चिदचक्षुदर्शनी, कश्चित् सुखी कश्चिदुःखी, कचिन्मिथ्याष्टिः कश्चित् सम्यग्दृष्टिरित्यादिर्व्यवहारो भवतीति भावः ॥ सू० १०॥ होता है तब इसके कर्मरूप उपाधि होती है। इससे ही जीव शरीर उपाधिवाला होता है। कर्म-उपाधिसे ही जीवोंको शरीर-उपाधि प्राप्त होती है। अशरीरीके कोई उपाधि नहीं होती। नारक आदि शरीरकी उपाधिसे जीव नारक आदि नामोंसे व्यवहृत होता है। उस-उस शरीरकी उपाधिसे जीव उस-उस नामवाला, या उस-उस पर्यायवाला होता है । जैसे-जब ज्ञानावरणीयादि कर्मके सद्भावसे संसारी जीवों में कोई मतिश्रुतज्ञानी, कोई अतिश्रुतअवधिज्ञानी, कोई मति, श्रुत, अवधि, और मनःपर्ययज्ञानी होता है, कोई मन्दबुद्धि होता है; कोई चक्षुदर्शनवाला, कोई अचक्षुदर्शनवाला, कोई सुखी, कोई दुःखी, कोई मिथ्यादृष्टि और कोई सम्यग्दृष्टि होता है तब उनमें 'यह मतिश्रुतज्ञानी है, यह मतिश्रुतअवधिज्ञानी है, यह मति-श्रुत-अवधि-मनःपर्ययज्ञानी है, यह चक्षुदर्शनी है, यह अचक्षुदर्शनी है, यह सुखी है, यह दुःखी है, यह मिथ्यादृष्टि है और यह सम्यग्दृष्टि है' इत्यादि व्यवहार होता है । सू० १०॥ પ્રવૃત્તિ કરે છે અગર અશુભ પ્રણિધાનવાળા થાય છે ત્યારે તેને કર્મરૂપ ઉપાધિ થાય છે, તેનાથી જીવ શરીરઉપાધિવાળા થાય છે. કર્મઉપાધિથી જ જીવેને શરીર ઉપાધિ પ્રાપ્ત થાય છે. અશરીરીને કેઈ ઉપાધિ હોતી નથી. નારક આદિ શરીરની ઉપાધિથી જીવ નારક આદિ નામોથી વ્યવહત થાય છે. તે તે શરીરની ઉપાધિથી જીવ તે તે નામવાળા અગર તે તે પર્યાયવાળા બને છે. જેવી રીતે જ્ઞાનાવરણીયાદિ કર્મના સાવથી સંસારી જીવમાં જ્યારે કઈ મતિ શ્રત અને મન:પર્યવજ્ઞાની થાય છે. કોઈ મંદબુદ્ધિ હોય છે. કોઈ ચક્ષુદનવાળા કેઈ અચક્ષુદર્શનવાળા, કેઈ સુખી કઈ દુઃખી, કઈ મિથ્યાદષ્ટિ અને કેઈ સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે तभा मा भतिश्रुतज्ञानी छे, 24भति-श्रुत-अधिशानी छ, -2मतिश्रुत-मधिમન:પર્યવજ્ઞાની છે, આ ચક્ષુદર્શની છે, આ અચક્ષુદર્શની છે, આ સુખી છે, આ દુઃખી છે, આ મિથ્યાદષ્ટિ છે, અને આ સમ્યગ્દષ્ટિ છે ઈત્યાદિ વ્યવહાર થાય છે. સૂટ ૧૦ છે ૫૧
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy