SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णोय-अध्य० ३. उ. १ ३७३ कुर्वन्तः सम्यग्ज्ञानचारित्रोपार्जने प्रवृत्ताः सन्तीत्यर्थः । यद्यपि क्वचिदाचार्यानुज्ञया प्रथमपौरुष्याम् उत्संगतश्च द्वितीयतृतीयपौरुष्योर्दीर्घसंयमाधारभूतस्य शरीरस्य स्थित्यर्थं निद्रां भजन्ति तथापि मुनयः सदा भावतो जागरूका एव । धर्मापेक्षया सुप्तजाग्रदवस्थे इह परिगृहीते। मुनयो द्विधा भवन्ति द्रव्यतो भावतश्च । तत्र द्रव्यमुनयस्तावत्-लिङ्गमात्रधारिणः, असंयमपरिणामपरिणताः, अवसन्नपार्श्वस्थादिकाः । एषां नात्राधिकारः, अमुनिकोटौ तेषां समाविष्टत्वात् । अधिकारश्चात्र भावमुनीनाम् । ते च भावमुनयः गमनादिक क्रियाएँ करते हुए भी सम्यग्ज्ञान और सम्यक्चारित्रके उपार्जन करनेमें ही प्रवृत्तिशील रहा करते हैं । यद्यपि कभी २ आचार्य महाराज की आज्ञासे ये रात्रिकी प्रथम पौरुषी में, और उत्सर्ग से द्वितीय तृतीय पौरुषी में दीर्घ संयमके आधारभूत शरीरकी स्थितिके लिये निद्रा लेते हैं तो भी ये सदा भावसे जागरूक-जगते हुए ही रहते हैं। सुस अवस्था और जाग्रत अवस्था का सम्बन्ध यहां धर्मकी अपेक्षासे ग्रहण किया गया है। मुनि दो प्रकार के होते हैं-(१) द्रव्यसे और (२) भावसे । लिङ्गमात्रको धारण करनेवाले द्रव्यमुनि हैं । इनका परिणाम असंयममें परिणत रहा करता है। अवसन्न पासत्यादिक इसी श्रेणिके हैं। इनका यहां प्रकरण नहीं है, क्यों कि ये द्रव्यलिङ्गी अमुनियोंकी कोटिमें आते हैं। यहां पर भावमुनियोंका प्रकरण चल रहा है अतः उन्हींका यहां पर विचार होगा। वे भावमुनि चारित्रमोहनीय कर्मके क्षयोपशमसे तथा ક્રિયાઓ કરતાં કરતાં પણ સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રનું ઉપાર્જન કરવામાં જ પ્રવૃત્તિશીલ રહ્યા કરે છે. જોકે કયારેક આચાર્ય મહારાજની આજ્ઞાથી એ રાત્રિની પ્રથમ પોરસીમાં, અને ઉત્સર્ગથી દ્વિતીય તૃતીય પોરસીમાં દીર્ઘ સંયમના આધારભૂત શરીરની સ્થિતિ માટે નિદ્રા લે છે તે પણ મુનિ સદા ભાવથી જાગરૂક–જાગતાં જ રહે છે. સુપ્ત અવસ્થા અને જાગ્રત અવસ્થાને સંબંધ આંહી ધર્મની અપેક્ષાથી ગ્રહણ કરવામાં આવેલ છે. मुनि में प्रा२ना डाय छे. (१) द्रव्यथा मने. (२) माथी. सिंग मात्रनेधारण કરવાવાળા દ્રવ્યમુનિ છે. તેનું પરિણામ અસંયમમાં પરિણત રહ્યા કરે છે. અવસન પાસસ્થાદિક તેવી શ્રેણિના છે. તેનું અહીં પ્રકરણ નથી, કારણ કે એ દ્રવ્યલિંગી અમુનિઓની કોટિમાં આવે છે. આ ઠેકાણે ભાવમુનિઓનું પ્રકરણ ચાલી રહ્યું છે. માટે તેઓને આ ઠેકાણે વિચાર થશે. તે ભાવમુનિ ચારિત્રમેહનીય
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy