SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ३३० %3DE आचारागसूत्रे तत्र जन्तवः क्लिश्यन्त इत्याह-' यस्मि-' नित्यादि। यस्मिन्निजार्जितप्रमादजन्यकटुकर्मके, भवोपग्राहिचतुर्गतिके संसारेऽवस्थाविशेषे वा, इमे-प्रत्यक्षनिर्दिष्टाः प्राणाः माणिनः प्रव्यथिताः बहुविधव्यसनसम्पातेन पीडिता भवन्ति । ततः किं कुर्यादित्याह-' प्रत्युपेक्ष्ये '-त्यादि । तदेतत्सर्वं स्वकृतकर्मविपाकेन विविधप्रमादेन वा प्राणिनां प्रव्यथनं प्रत्युपेक्ष्य-समालोच्य निकरणाय-नितरां क्रियन्ते नानादुःखावस्थावन्तो जन्तवो येन तनिकरणं दुःखोत्पादनं, येन कर्मणा माणिनो दुःखनिवहमनुभवन्ति तत्कर्म निकरणं, तस्मै तदर्थ-कर्म न कुर्यात्, प्राणिपीडाजनकं कर्म सर्वथा दारिद्रय और दौर्भाग्यादिरूप अवस्थाएँ होती हैं । प्रमाद का कारण कर्म है और प्रमाद उसका कार्य है। इन दोनों में अभेद संबंध से यह अर्थ घटित हो जाता है। अर्थात् जीवों की एकेन्द्रियादिक तथा कलल अर्बुदादिप एवं दारिद्रय-दौर्भाग्यादिरूप अवस्थाएँ कर्मकृत मानी जाती हैं। परन्तु जो यहां पर प्रमादकृत उन्हें बतलाया गया है उसका कारण प्रमाद में उसके कारणभूत कर्म का अभेद-संबंध मानकर ही प्रकट किया गया है। इस प्रकार प्रमादजन्य इन अवस्थाविशेषों में, अथवा चतुर्गतिरूप इस संसार में ये समस्त प्राणी अनेक प्रकार के कष्टों के पड़ने से रातदिन पीडित होते रहते हैं। इसलिये जीवों की स्वकृत कर्म के विपाक से अथवा अनेक प्रकार के प्रसाद से दुःखित अवस्थाओं का अच्छी प्रकार विचार कर संयमी मुनि को प्राणिपीडाजनक कार्य सर्वथा छोड़ देना चाहिये । अनेक प्रकार की अवस्थाओं से युक्त प्राणी जिसके द्वारा किये जाते हैं, ऐसे दुःखों को उत्पादन करनेवाले कार्यों से जीव सदा दुःखों की परंपरा का ही अनुभव करते रहते हैं। ऐसे कार्य संयमी मुनि को દ્રવ્ય અને દુર્ભાગ્યાદિરૂપ અવસ્થાઓ થાય છે પ્રમાદનું કારણ કર્મ છે અને પ્રમાદ તેનું કાર્ય છે. આ બન્નેમાં અભેદ સ બ ધથી તે અર્થ ઘટિત થઈ જાય છે અર્થાત્ જીની એકેન્દ્રિયાદિક તથા કલા અબુદાદિરૂપ અવસ્થાઓ કર્મકૃત માનવામાં આવે છે, પરંતુ જે તેને આ જગ્યાએ પ્રમાદકૃત બતાવેલ છે તેનું કારણ પ્રમાદમાં તેને કારણભૂત કર્મને અભેદ–સ બધ માનીને જ પ્રગટ કરવામાં આવેલ છે. આ પ્રકાર પ્રમાજન્ય આ અવસ્થા–વિશેષમાં અથવા ચતુર્ગતિરૂપ આ સંસારમાં એ સમસ્ત પ્રાણ અનેક પ્રકારના કષ્ટો પડવાથી રાતદિન પીડિત થયા કરે છે. માટે જીવોના સ્વકૃત કર્મના વિપાકથી અથવા અનેક પ્રકારના પ્રમાદથી દુખિત અવસ્થાઓને સારી રીતે વિચાર કરી સયમી મુનિએ પ્રાણિ પીડાજનક કાર્ય સર્વથા છોડી દેવું જોઈએ. અનેક પ્રકારની દુખિત અવસ્થાઓથી
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy