SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ३१२ आचाराङ्गसूत्रे स्वयं क्लिश्यते च। इदमपरं कथ्यते-'अमरायते' इत्यादि, 'महाश्रद्धी' महती वासौ श्रद्धाऽर्थकामविषया महाश्रद्धा, साऽस्ति यस्य स महाश्रद्धी-भोगेषु तत्साधनेषु चातिश्रद्धावान् सन् अमरायते भोगवाञ्छयाऽर्थोपार्जनपर आत्मानममरमिव मन्यते। एतम्= अमरायमाणम् महाश्रद्धिनम् आतम् शारीरमानसिकपीडापीडितं प्रेक्ष्य विवेकबुद्धया विचार्य, हे शिष्य ! शब्दादिविपये मनो न निधेयमिति भावः । यश्च भोगगृद्धः सुखी मानता रहता है, और अर्थ, काम और विषयों एवं उनके साधनों के जुटाने में ही रात-दिन वह तल्लीन बना रहता है। उसके हृदय में सदा यही दृढ़ विश्वास काम करता रहता है कि-'अर्थ कामादिक एवं उनके साधनों की प्राप्ति से ही जीवन सुखमय होता है, इनके विना जीवन का कोई मूल्य नहीं । शारीरिक साता ही जीवन की साता है, यह विना भोगों के होती नहीं, भोगों का भोगना भी विना अर्थोपार्जन किये बनता नहीं, अतः वे भोगों की वाञ्छा से प्रेरित होकर अर्थोपार्जन करने में तत्पर होते रहते हैं और सब कुछ साधनसंपन्न हो जाने पर अपने आपको अमर मानने लग जाते हैं। इस प्रकार भोग और उनके साधनों में श्रद्धासंपन्न तथा अपने आपको अमर मानने वाले प्राणियों को हे शिप्य ! तुम कभी भी सुखी न समझो। वे तो सदा शारीरिक एवं मानसिक पीडाओं से व्यथित ही रहते हैं । ऐसा जानकर तुम शब्दादिविषयों में अपने मनको कभी भी आसक्तियुक्त न करो। અર્થ, કામ તથા વિષયે અને તેના સાધનોને મેળવવામાં જ રાત દિવસ તલ્લીન બની રહે છે તેના હૃદયમાં સદા એ જ વિશ્વાસ કામ કરતો રહે છે કે “અર્થ કામાદિક અને તેના સાધનોની પ્રાપ્તિથી જ જીવન સુખમય થાય છે તેના વિના જીવનનું કઈ મૂલ્ય નથી શારીરિક શાતા જ જીવનની શાતા છે. એના વિના ભોગે થતા નથી ભેગોનુ ભોગવવુ અર્થ ઉપાર્જન કર્યા વિના થતું નથી, તેથી તે ભગીની વાછનાથી પ્રેરિત થઈને અર્થ ઉપાર્જન કરવામાં તત્પર રહ્યા કરે છે. અને બધાસાધનસ પન્ન બનવાથી પિતે પોતાની જાતને અમર માનવા લાગી જાય છે. આ પ્રકારે ભોગ અને તેના સાધનોમાં શ્રદ્ધાસંપન્ન તથા પોતે પોતાની જાતને અમર માનવાવાળા પ્રાણીને હે શિષ્ય! તમે કોઈ વખત પણ સુખી ન માન. એ તો મા શારીરિક અને માનસિક પીડાઓથી વ્યથિત જ રહે છે. એવું સમજીને તમે શબ્દાદિ વિષયથી પોતાના મનને કઈ વખત પણ આસક્તિ त न ४२.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy