SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ३ ૩૭ " कामभोगसेवनादासक्तिः, तया चार्तरौद्रध्यानं, ततश्च कर्मरजः समुपार्जनम्, तेन चात्ममालिन्यं भवति, ततो ज्ञानादिगुणप्रणाशः, तेनोन्मार्गप्रवृत्तिः तथा चैहिकपारत्रिकदुःखानि जायन्ते दुःखानि च रोगादिना भवन्ति, तत्र दुःखहेतून रोगानुपदर्शयति-— ' तओ से ' इत्यादि । कामभोगों के सेवन से जीव की उसमें आसक्ति बढ़ती है। आसक्ति से आते और रौद्रध्यान उत्पन्न होते रहते हैं । उन ध्यानों से जीव अशुभकर्मपरमाणुओं का बंध करता है । उससे आत्मा में मलिनता आती है । मलिनता के संबंध से ज्ञानादिक गुणोंका आवरण होने से जीवों की उन्मार्ग में प्रवृत्ति होती है । उस प्रकार की प्रवृत्ति से जीव इहलोक और परलोक-संबंधी अनंत यातनाओं को भोगता है । इस प्रकार परंपरासंबंध से कामभोगसेवन तथा उस विषय की आसक्ति जीवको अनेक अनन्त कष्टों को देनेवाली होती है। परलोकसंबंधी दुःख जीवों को अशुभ कर्मोदय से प्राप्त होता है। वहां पर भी अनेक प्रकार के शारीरिक तथा मानसिक दु:ख इस जीव को झेलने पड़ते हैं । इस लोकसंबंधी दुःखों की भी यही परिस्थिति है, फिर भी व्यवहारी जीवों की दृष्टिमें दुःखादिक रोगाधीन होते हैं; इस अभिप्राय से सूत्रकार उन दुःखों के कारणभूत रोगों का वर्णन करते हुए कहते हैं-" तओ से " इत्यादि । કામભાગાના સેવનથી જીવની તેમાં આસક્તિ વધે છે. આસક્તિથી આત્ત અને રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય છે. તે ધ્યાનોથી જીવ અશુભ કર્મ પરમાણુઓને બંધ કરે છે, તેથી આત્મામાં મલિનતા આવે છે. મલિનતાના સંબંધથી જ્ઞાનાદિક ગુણોનુ આવરણ હોવાથી જીવાની ઉત્સામાં પ્રવૃત્તિ થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિથી જીવ આલેાક અને પરલાક સ ંબંધી યાતનાઓને ભાગવે છે. આ પ્રકાર પરંપરાસ મધથી કામભાગસેવન, તથા તે વિષયની આસક્તિ જીવને અનેક અનંત કષ્ટોને દેવાવાળી હોય છે. પરલોકસમંધી દુ.ખ જીવોને અશુભ કર્મોયથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુઃખ આ જીવને ભાગવવા પડે છે. આલાકસબંધી દુ:ખાની પણ એ જ પરિસ્થિતિ છે તો પણ વ્યવહારી જીવાની દૃષ્ટિમાં દુ:ખાદિક રાગાધીન થાય છે. આ અભિપ્રાયથી સૂત્રકાર આ दुःभोना अरणलूत रोगोना वर्शन उरतां हे छे–“ तओ से " छत्याहि.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy