SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. १ आश्चर्यकारित्वश्चात्र त्रिकरणत्रियोगैः कनककामिन्यादिसकलवस्तुपरित्यागित्वेन । यद्वा सकलपाणिगणेषु मित्रभावेन । अथवाऽन्तर्मुहतान्तर्गताऽष्टसमयमात्रसंस्पृष्टत्वेऽप्यनन्तकर्मनिर्जरकत्वेन बोध्यम्। लगाम ही तो घोडे को बैठने वाले के अधीनस्थ करती है, इन्द्रियारूपी घोडे भी इसी संयम की बागडोर-लगाम से आत्मा के अधीन बन जाते है, तब “समो निंदापसंसासुतहा माणावमाणओ" अर्थात् वह निन्दा और प्रशंसाको तथा मान और अपमानको समान समझता है। यह कहने की ही बात नहीं है-अनुभव सिद्ध विषय है। क्या संयमियों के समक्ष परस्पर विरोधी जीव भैत्रीभाव धारण कर बैठे हुए नहीं सुने हैं ?, संयम वह अंजन है कि जिसके लगते ही आंतर चक्षुओंकी यह कल्पना कि “यह मित्र है, यह शत्रु है" बिलकुल नष्ट हो जाती है। यह संयमी जीव यद्यपि बाह्य जगत में विचरण करता है तो भी बाह्य जगत में वह जल में कमल की तरह अलिप्त ही रहता है, अतः शत्रु, मित्र, इष्ट, अनिष्ट आदि समस्त कल्पनाओं को प्रमत्वजन्य बुद्धि का विकार मानकर वह उनसे इकदम परे हो जाता है। इसी अभिप्राय को लेकर टीकाकार ने “यदा सकलप्राणिगणेषु मैत्रीभावेन" इस पद से इसका खुलासा किया है। समताभाव संयमका सर्वप्रथम गुण है । जिस જ થઈ જાય છે–એક જ જેવું માલુમ પડે છે. લગામ જ તો ઘોડાને બેસનારના અધીનમાં કરે છે. ઈન્દ્રિયે રૂપી ઘડા પણ આ સંયમરૂપ લગામથી આત્માને माधान २६ २९ छ. त्यारे “ समो निंदापससासु तहा माणावमाणओ" अर्थात् તે નિંદા અને પ્રશંસાને તથા માન અને અપમાનને સમાન સમજે છે એ કહેવાની જરૂર રહેતી નથી, કારણ કે આ અનુભવસિદ્ધ વિષય છે. શું સંયમીઓના સમક્ષ પરસ્પર વિરોધી જીવ મૈત્રીભાવ ધારણ કરીને બેઠેલાં નથી સાંભળ્યાં?, સંયમ તે અંજન છે કે જેનાથી આંતરચક્ષુઓની એ કલ્પના કે “આ મિત્ર છે, આ શત્રુ છે” બિલકુલ નષ્ટ થઈ જાય છે. તે સંચમી જીવ હજુ સુધી બાહ્ય જગતમાં વિચરણ કરે છે તે પણ તે બાહ્ય જગતમાં તે જલમાં કમલની માફક અલિપ્ત જ રહે છે, માટે શત્રુ, મિત્ર, ઈષ્ટ, અનિષ્ટ, એ બધી કલ્પનાઓ મમત્વજન્ય બુદ્ધિને વિકાર માનીને તે તેનાથી એકદમ દૂર થઈ જાય છે. આ અભિપ્રાયને લઈને ટીકાકારે “यद्वा सकलपाणिगणेषु मैत्रीभावेन" ये पहथी तना मुहासो ४२ छे. સમતાભાવ સંયમને સર્વપ્રથમ ગુણ છે. જેમ સૂર્યના ઉદયથી અંધકારને નાશ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy