SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. १ तच्च भावेन्द्रियसहयोगं प्राप्यैवात्मनः साहाय्यं करोति प्रस्थकाष्ठवत् 'पायलीकाठ' इति भाषा । आत्मपरिणतिरूपं भावेन्द्रियमपि लब्ध्युपयोगभेदाद्विविधम् , तत्र तत्तदिन्द्रियावारककर्मणां क्षयोपशमो लब्धिः। इन्द्रियाणां स्वस्वविषयेषु परिच्छेद्यव्यापार उपयोगः । अत्र लब्धौ वर्तमानायां सत्यां निवृत्त्युपकरणोपयोगानां त्रयाणामप्यपेक्षा । निवृत्तौ वर्तमानायां सत्यामुपकरणोपयोगयोरपेक्षा । सत्युपकरणे चोपयोत्मक है तो भी उसका जो इन्द्रिय शब्दसे व्यवहार किया गया है उसका मतलब यही है कि यह आत्माको पदार्थज्ञानमें सहायक है, क्योंकि विना द्रव्येन्द्रिय के आत्मा को पदार्थज्ञान नहीं हो सकता । यही कारण है कि विग्रहगति में भावेन्द्रियके होने पर भी द्रव्येन्द्रिय के अभावमें जीवको बाह्य पदार्थज्ञान नहीं होता। द्रव्येन्द्रिय यद्यपि आत्माको पदार्थज्ञान करानेमें सहायक है तो भी वह भावेन्द्रिय के सहयोग के विना आत्माको पदार्थबोधमें सहायक नहीं हो सकता। __आत्मपरिणतिरूप भावेन्द्रिय भी लब्धि और उपयोगके भेद से दो प्रकार की है। उन-उन इन्द्रियों को आवरण करनेवाले कर्मीका जो क्षयोपशम है उसका नाम लब्धि है। एवं इन्द्रियोंका अपने २ विषयों के जानने रूप जो व्यापार है उसका नाम उपयोग है। आत्मामें लन्धि-- जानने की योग्यता-होनेपर भी उसे निवृत्ति, उपकरण एवं उपयोग की अपेक्षा रहती है । लब्धि के होते हुए भी इनके विना आत्माको पदार्थયદ્યપિ ગુગલ પરિણામાત્મક છે તે પણ તેને જે ઈન્દ્રિય શબ્દથી વ્યવહાર કરેલ છે તેનું કારણ એ છે કે તે આત્માને પદાર્થ જ્ઞાનમાં સહાયક છે, કારણકે દ્રવ્ય ઈન્દ્રિય વિના આત્માને પદાર્થ જ્ઞાન થતું નથી, એજ કારણ છે કે વિરહગતિમાં ભાવેન્દ્રિય થવાથી પણ દ્રવ્યેન્દ્રિય ના અભાવમાં જીવને બાહ્ય પદાર્થજ્ઞાન થતું નથી. બેન્દ્રિય યદ્યપિ આત્માને પદાર્થજ્ઞાન કરાવવામાં સહાયક છે, તે પણ તે ભાવેન્દ્રિયના સહગ વિના પદાર્થધમાં આત્માને સહાયક થઈ શકતું નથી. આત્મપરિણતિરૂપ ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપગના ભેદથી બે પ્રકારે છે તે તે ઈન્દ્રિયોના આવરણ કરનાર કર્મોના જે ક્ષયોપશમ છે તેનું નામ લબ્ધિ છે. ઈન્દ્રિયના પિત–પિતાના વિષયને જાણવા રૂપ જે વ્યાપાર છે તેનું નામ ઉપગ છે. આત્મામાં લબ્ધિ-જાણવાની યોગ્યતા–હેવા છતાં તેને નિવૃત્તિ, ઉપર, અને ઉપયોગની અપેક્ષા રહે છે. લધિના હોવા છતાં પણ તેના વિના આત્માને પદાર્થ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy