SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ २१ લીબડી સપ્રદાયના સદાનદી મુનિશ્રી છેટાલાલજી મહારાજને અભિપ્રાય શ્રી વીતરાગદેવે જ્ઞાનપ્રચારને તીર્થંકર-નામ-ગોત્ર માંધવાનું નિમિત્ત કહેલ છે. જ્ઞાનપ્રચાર કરનાર, કરવામાં સહાય કરનાર, અને તેને અનુમોદન આપનાર જ્ઞાનાવરણીય કર્મીને ક્ષય કરી કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી પરમ પદનાં અધિકારી અને છે. શાસ્ત્રજ્ઞ, પરમ શાન્ત અને અપ્રમાદી પુજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ તે અવિશ્રાન્તપણે જ્ઞાનની ઉપાસના અને તેની પ્રભાવના અનેક વિકટ પ્રસ ંગામાં પણ કરી રહ્યા છે. તે માટે તેઓશ્રી અનેકાઃ ધન્યવાદના અધિકારી છે. વંદનીય છે, તેમની જ્ઞાનપ્રભાવનાની ધગશ ઘણા પ્રમાદિને અનુકરણીય છે. જેમ પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ પાતે જ્ઞાનપ્રચાર માટે અવિશ્રાન્ત પ્રયત્ન કરે છે. તેમજશાસ્ત્ર દ્ધારસમિતિના કાર્યવાહકો પણ એમાં સહાય કરીને જે પવિત્ર સેવા કરી રહેલ છે. તે પણ ખરેખર ધન્યવાદના પૂર્ણ અધિકારી છે. એ સમિતિના કાર્યકરોને મારી એક સુચના છે કેઃ— શાસ્ત્રોદ્ધારક પ્રવર પંડિત અપ્રમાદી સત ઘાસીલાલજી મહારાજ જે શાસ્ત્રોદ્વારનું કામ કરી રહેલ છે. તેમાં સહાય કરવા માટે-પડિત વિગેરેના માટે જે ખર્ચો થઈ રહેલ છે. તેને પહેાંચી વળવા માટે સારૂં સરખું ફંડ જોઈએ, એના માટે મારી એ સુચના છે કેઃ-શાસ્ત્રોદ્ધારસમિતિના મુખ્ય કાર્ય વાહકજો બની શકે તે પ્રમુખ પાતે અને ખીન્ન એ ત્રણ જણાએ ગુજરાત, સૌરાષ્ટ્ર, અને કચ્છમાં પ્રવાસ કરી મેમ્બરા બનાવે અને આર્થિક સહાય મેળવે, જો કે અત્યારની પરિસ્થિતિ વિષમ છે. વ્યાપારીઓ, ધાદારીઓને પેાતાના વ્યવહાર સાચવવા પણ મુશ્કેલ અન્યા છે. છતાં જે સંભાવિત ગૃહસ્થા પ્રવાસે નીકળે તેા જરૂર કાર્ય સફળ કરે એવી મને શ્રદ્ધા છે. આર્થિક અનુકુળતા થવાથી શાસ્ત્રોદ્ધારનું કામ પણ વધુ સરલતાથી થઇ શકે. પૂજ્યશ્રી હાસીલાલજી મહારાજ જ્યાં સુધી આ તરફ વિચરે છે ત્યાં સુધીમા એમની જ્ઞાનશક્તિના જેટલેા લાભ લેવાય તટલા લઈ લેવા, કદાચ સૌરાષ્ટ્રમાં વધુ વખત રહેવાથી તેમને હવે બહાર વિહરવાની ઈચ્છા થતી હોય તા શાન્તિભાઈ શે જેવાએ વિનંતી કરી અમદાવાદ પધારવા, અને ત્યા અનુકુળતા મુજખ બે-ત્રણ વર્ષની સ્થિરતા કરાવીને તેમની પાસે શાસ્ત્રોદ્ધારનું કામ પૂર્ણ કરાવી લેવું જોઈ એ. થોડા વખતમાં નમોધપુરમાં શાસ્ત્રોદ્ધારકીટી મળવાની છે, તે વખત ઉપરની સૂચના વિચારાય તે ઠીક.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy