SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ १९८ आचारागसूत्रे ___ उत्तर-निमित्त की संभावना तो नवीन कार्य की उत्पत्ति में ही कार्यकारी मानी जाती है । अनादि अवस्था में निमित्त की कल्पना करना उसकी अनादिता पर बट्टा लगाना है। जहां पर निमित्त है वहां अनादिता नहीं, और जहां अनादिता है वहां पर निमित्त नहीं । निमित्त का सम्बन्ध सादिता के साथ हुआ करता है। जैसे नवीन पुद्गलपरमाणु का दो गुण अधिक बंध स्निग्ध और रूक्ष के द्वारा होता है। यहां पर नवीन पुदल परमाणुओं के बंध के सम्बन्ध में स्निग्ध और रूक्षरूप निमित्त की कल्पना करनी पड़ती है, परन्तु मेरुगिरिआदि अकृत्रिम स्कन्धों में अनादि पुद्गलपरमाणु के बंध के सम्बन्ध में निमित्त की कल्पना करना कोई महत्व नहीं रखता। ठीक इसी प्रकार नवीन पुद्गलपरमाणुओं का कर्मरूप होना रागादिकनिमित्ताधीन है, परन्तु जिन पुद्गलपरमाणुओं की अनादिकाल से ही कर्मरूप अवस्था हो रही है, उसमें निमित्त की कल्पना करना कोई भी प्रयोजन की पुष्टि नहीं करता। शास्त्र में इसी बात का समाधान यों लिखा है "नैवम् , अनादिप्रसिद्धद्रव्यकर्मसम्बन्धस्य तत्र हेतुत्वेनोपादानात्" कोई वादी प्रश्न करता है कि जब रागादिक भावकर्म का कारण द्रव्यकर्म ઉત્તર–નિમિત્તની સભાવના તે નવીન કાર્યની ઉત્પત્તિમાં જ કાર્યકારી માનવામાં આવે છે, અનાદિ અવસ્થામાં નિમિત્તની કલ્પના કરવી તે તેની અનાદિતા ઉપર બટ્ટો લગાડવા બરાબર છે જે ઠેકાણે નિમિત્ત છે ત્યા અનાદિતા નહીં. અને જ્યા અનાદિતા છે ત્યા નિમિત્ત નહિ. નિમિત્તને સ બંધ સાદિતાની સાથે થયા કરે છે. જેમ નવીન પુદ્ગલપરમાણુના બે ગુણ અધિક બંધ સ્નિગ્ધ અને રૂક્ષ દ્વારા થાય છે. આ ઠેકાણે નવીન પુગલ પરમાણુઓના બંધના સંબંધમાં સ્નિગ્ધ અને રક્ષરૂપ નિમિત્તની કલ્પના કરવી પડે છે, પરંતુ મેરૂગિરિ આદિ અકૃત્રિમ સ્થમાં અનાદિ ગુગલ પરમાણુના બંધના સંબંધમાં નિમિત્તની કલ્પના કરવી તે કઈ મહત્વ રાખતું નથી. ઠીક તે પ્રકાર નવીન પુદ્ગલપરમાણુઓનુ કર્મરૂપ હોવુ રાગાદિક નિમિત્તાધીન છે, પરંતુ જે પુદ્ગલપરમાશુઓની અનાદિ કાળથી જ કર્મરૂપ અવસ્થા થઈ રહેલ છે, તેમાં નિમિત્તની કલ્પના કરવી કે ઈ પણ પ્રજનની પુષ્ટિ નથી કરતી. શાસ્ત્રમાં આ વાતનું સમાધાન આમ લખેલ છે – “ नैवम्, अनादिप्रसिद्धद्रव्यकर्मसम्बन्धस्य तत्र हेतुत्वे नोपादानात् " કઈ વાદી પ્રશ્ન કરે છે કે-જ્યારે રાગાદિક ભાવકર્મનું કારણે વ્યકર્મે છે,
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy