SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ १९६ आचारागसूत्रे मलिनता को दूर करने में चारित्र की अराधना अग्नि का काम देती है। कर्मों का संबंध आत्मा के साथ आज का नहीं है किन्तु यह नो अनादिकाल का है, यह बात कई बार लिखी जा चुकी है। ये कर्मपुद्गल अचेतन होने से स्वयं आत्मा के पास नहीं जाते किन्तु अनादिकाल से बद्धरूप इस आत्मा के योगरूप परिणाम में ऐसी आकर्षक शक्ति है कि जिसके द्वारा वे कर्मरूप पुद्गल खींचे जाते हैं-अर्थात् आत्मा जब कषायों के द्वारा अत्यन्त संतप्त हो जाता है तब योग द्वारा कर्मपुद्गलों को-तपा हुआ लोहा जिस तरह पानी को चारों ओर से खींचता है ठीक उसी तरह खींचता है, और वे खाये हुए भोजन के इस रुधिरादिरूप की तरह अपने ही आप भिन्न-भिन्न रूप से परिणत हो जाते हैं। कर्मपुद्गल नवीन-नवीन नयार नहीं होते, कारण कि "सतो न विनाशः असतश्च उत्पत्तिर्न" सत् का विनाश और असत् की उत्पत्ति नहीं होती। आत्मा कषायों से जब संतप्त हो जाता है तब मन, वचन और कायरूप योगों के द्वारा जिन कार्मण वर्गणाओं को खींचता है उन्हीं की कर्मसंज्ञा हो जाती है। प्रश्न-आपने अभी तो यह कहा है कि-आत्मा कर्मों के साथ अनादिकाल से बंध रहा है, और अब आप कहते हैं कि-जिन कार्मण આવૃત આ આત્મા પણ મલિનદશા પન્ન છે, તેની આ મલિનતાને દૂર કરવામાં ચરિત્રની આરાધના અગ્નિનું કામ આપે છે. કર્મોને સ બ ધ આત્માની સાથે આજને નથી પણ અનાદિ કાળને છે, એ વાત ઘણી વખત લખાઈ ચુકી છે. આ કર્મ પુદ્ગલ અચેતન હોવાથી પિતે આત્માની પાસે નથી જતા પણ અનાદિ કાળથી બદ્ધરૂપ આ આત્માને ગરૂપ પરિણામમાં એવી આકર્ષક શક્તિ છે કે જેના દ્વારા તે કર્મરૂપ પુદ્ગલ ખેચાઈ જાય છેઅર્થાત્ આત્મા જ્યારે કષાદ્વારા અત્યન્ત સતત થાય છે ત્યારે ગદ્વાર કર્મ પુદ્ગલેને–તપેલું લેતું જેવી રીતે પાણીને ચારે બાજુથી ખેંચે છે. ઠીક તે પ્રમાણે ખેચે છે. અને તે ખવાયેલાં ભજનનું આ રૂધિરાદિ રૂપની માફક પોતાની મેળે જ ભિન્ન ભિન્ન રૂપથી પરિણત થાય છે કર્મ પુદ્ગલ નવીન નવીન તૈિયાર થતા નથી. કારણ કે "सतो न विनाश. असतश्च उत्पत्तिर्न " सत्नी विनाश मने असत्नी उत्पत्ति થતી નથી આત્મા કપાયેથી ત્યારે સતત થાય છે ત્યારે મન, વચન અને કાયા રૂપ ગોઠારા જે કામણ વર્ગણુઓને ખેચે છે તેની કર્મસજ્ઞા થઈ જાય છે. * પ્રશ્ન—આપે હમણા તો એ કહ્યું કે આત્મા કર્મોની સાથે અનાદિ કાળથી ધી રહ્યો છે, અને હવે આપ કહો છે કે જે કાર્મણ વર્ગણુઓને ખેચે છે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy