SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. १ सोपक्रमायुर्नाम अप्राप्तकालस्यायुषो निर्जरणम् । तद्भिन्नं निरुपक्रमायुः। यदा जीवः स्वायुषस्तृतीयभागे तृतीयभागतृतीयभागे वा जघन्यत एकेन द्वाभ्यां वोत्कृष्टतः सप्तभिरष्टभिर्वाऽऽकर्षैरथवाऽन्तर्मुहर्तप्रमाणस्वरूपेऽन्तकाले स्वात्मप्रदेशनाडिकान्तवर्तिन आयुष्कर्मवर्गणापुद्गलान्प्रयत्नविशेषेणायुष्कतया रचयति तदा निरुपक्रमायुभवति, तद्भिन्नं सोपक्रमायुः । आकर्षश्च तथाविधेन प्रयत्नेन कर्मपुद्गलोपादानम् । ___ ननु कथमेकेन द्वाभ्यां त्रिभिः सप्तभिरष्टभिर्वाऽऽकरायुर्वप्नातीति चेदाह हे भदन्त ! जीव सोपक्रम-आयुवाले होते हैं या निरुपक्रम-आयुवाले ? हे गौतम ! जीव दोनों प्रकार के आयुवाले होते हैं सोपक्रमआयुवाले भी होते हैं और निरुपक्रमआयुवाले भी। जीवको जितना अपने भवके आयुका बंध हुआ है उतने का उद्यानुसार भोग हुए विना ही किसी निमित्त के वश पहिले ही क्षय होनेका नाम सोपक्रम आयु है । इससे विपरीत निरुपक्रम आयु है। जिस समय जीव अपनी आयु के तृतीय भागमें अथवा तृतीय भाग के भी तृतीय भागमें कमसे कम एक या दो आकर्षों से ज्यादा से ज्यादा सात या आठ आकर्षों से अथवा अन्तसमय के अन्तर्मुहूर्त-प्रमाणकालमें अपनी आत्माके प्रदेशों की नाडिका के भीतर रहे हुए आयुकर्मकी वर्गणा के पुद्गलस्कन्धोंको प्रयत्नविशेष से आयुपने परिणमाता है उस समय निरुपक्रम आयु का बन्ध होता है। इससे विपरीत सोपक्रम आयु का बन्ध होता है। उस प्रकार के प्रयत्न से कर्मपुद्गलों का ग्रहण करना आकर्ष है। _હે ભદન્ત! જીવ સોપક્રમ આયુવાળાં હોય છે કે નિરૂપકમ આયુવાળાં? હે ગૌતમ! જીવ અને પ્રકારની આયુવાળા થાય છે. સેપક્રમ આયુવાળાં પણ થાય છે અને નિરૂપકમ આયુવાળાં પણ થાય છે. જીવને જેટલે પિતાના ભવની આયુને બંધ થશે છે તેટલાને ઉદયાનુસાર ભેગા થયા વગર કોઈ નિમિત્તથી પહેલાં જ ક્ષય હેવાનું નામ સેપકમ આયુ છે, તેનાથી વિપરીત નિરૂપકમ આપ્યું છે. જે વખતે જીવ પિતાની આયુના તૃતીય ભાગમાં અથવા તૃતીય ભાગના પણ તૃતીય ભાગમાં ઓછામાં ઓછા એક અગર બે આકથી વધારેમાં વધારે સાત અગર આઠ આકર્ષોથી અથવા અત સમયના અન્તર્મુહૂર્ત પ્રમાણુ કાળમાં પિતાના આત્માના પ્રદેશની નાડિની અંદર રહેલા આયુકર્મની વર્ગણાના પુદ્ગલસ્કોને પ્રયત્નવિશેષથી આયુપણે પરિણામે છે, તે સમય નિરૂપકમ આયુનો બંધ કરે છે. તેનાથી વિપરીત સોપકમ આયુ બાંધે છે. આ પ્રકારના પ્રયત્નથી કર્મ પુદ્ગલેનું ગ્રહણ કરવું આકર્ષ છે.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy