SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ आचारागसूत्रे शान्ति प्रदान करने की योग्यता नहीं है । यह तो हमारी कल्पना है, जो हमने इनमें सुखशान्ति मान रखी है । जिन जड़ स्थूल वस्तुओं में सुख की कल्पना करके साधारण मनुष्य भी जी-तोड परिश्रम कर रहे हैं, उनकी प्राप्ति होने पर भी उन्हें सुख नहीं मिलता, क्योंकि उनमें सुख प्रदान करने की शक्ति है नहीं। इसी से आज सारा संसार, चाहे वैभवसम्पन्न हो; चाहे दरिद्रावस्थापन्न हो; दुःखी ही है। यह दुःख तबतक नहीं मिट सकता जब तक सुख के वास्तविक स्वरूप का पता न लगा लिया जायगा, अथवा उसके स्थान का पूर्ण ज्ञान न हो जावेगा। वास्तविक सुख क्या है ? इसका एक मात्र उत्तर है-निराकुलता। क्योंकि संसार में जब कभी इच्छाओं के शांत होने पर यत्-किञ्चित् सुख की अनुभूति होती है तब इससे इस बात का अनुमान भी लगाया जा सकता है कि कोई ऐसी भी अवस्था है कि जहां पर इसका पूर्णरूप से विकाश है । वह निराकुलता के सिवाय और कोई दूसरी अवस्था नहीं है। इस निराकुलता का पूर्णभोक्ता परमात्मा है। इसी का अभिलाषी प्रत्येक संसारी जीव है । इसी अभिप्राय को हृदय में रखकर सूत्रकार कहते हैं कि “भूतेषु जानीहि प्रत्युपेक्ष्य सातम्' हे भव्य ! प्रत्येक जीवों में व्यक्त और अव्यक्तरूप से शातारूप जो सुख है उसकी अभिलाषा યેગ્યતા નથી, એ તે અમારી કલ્પના છે, જે અમે તેમાં સુખ શાન્તિ માની રાખેલ છે. જે જડ અને ચૂળ વસ્તુઓમાં સુખની કલ્પના કરીને સાધારણ મનુષ્ય પણ જીવતેડ પરિશ્રમ કરે છે. તેને પ્રાપ્તિ થવા છતા પણ તેને સુખ મળતું નથી કારણ કે તેમાં સુખ પ્રદાન કરવાની શક્તિ છે જ નહિ. એટલા માટે આજ સારે સંસાર ભલે વિભવ સંપન્ન હોય અગર દરિદ્રાવસ્થાપન્ન હય, દુખી જ છે. એ દુખ ત્યાં સુધી મટી શકતું નથી જ્યાં સુધી સુખનું વાસ્તવિક સ્વરૂપ હાથ ન લાગે, અગર તેના સ્થાનનું પૂર્ણ જ્ઞાન ન થાય વાસ્તવિક સુખ શું છે? તેને એક માત્ર ઉત્તર છે–નિરાકુળતા. કારણ કે સંસારમાં જ્યારે કઈ વખત ઈચ્છાઓના શાંત થવાથી જરાક સુખની અનુભૂતિ થાય છે ત્યારે તેથી એ વાતને અનુમાન કરવામાં આવે છે કે-કઈ એવી પણ અવસ્થા છે કે જે ઠેકાણે તેને પૂર્ણ રૂપથી વિકાશ છે, તે નિરાકુળતા સિવાય બીજી કઈ અવસ્થા નથી. આ નિરાકુળતાને પૂર્ણ ભક્તા પરમાત્મા છે. તેને અભિલાષી પ્રત્યેક સંસારી જીવ છે. આ અભિપ્રાયને હૃદયમાં રાખીને સૂત્રકાર छे-"भूतेपु जानीहि प्रत्युपेक्ष्य सातम्" हे लव्य । प्रत्येमा व्यरत અને અવ્યક્ત રૂપથી શાતારૂપ જે સુખ છે, તેની અભિલાષા છુપાયેલી છે, તે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy