SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ३ १७१ प्राणिनां सातं प्रियं भवतीति विचार्य्यं केषाञ्चिदपि प्राणिनामहितं न कर्त्तव्यम्। तदहिताचरणस्य यत्फलं भवति तद्दर्शयति - 'भूएहिं ' इत्यादि । मूलम् - भूएहिं जाण पडिलेह सायं, समिए एयाणुपस्सी, तं जहा - अंधत्तं बहिरत्तं मूयत्तं काणत्तं कुंटत्तं खुज्जत्तं वडभत्तं सामत्तं सबलत्तं, सह पमाएणं अणेगरूवाओ जोणीओ संधायइ, विरूवरूवे फासे संपरिवेयइ ॥ सू० २ ॥ छाया - भूतेषु जानीहि सातम् समित एतदनुदर्शी, तद्यथा - अन्धत्वं बधिरत्वं मूकत्वं काणत्वं कुब्जत्वं वडभत्वं श्यामत्वं शबलत्वं सह प्रमादेन अनेकरूपा योनी: सन्दधाति विरूपरूपान् स्पर्शान परिसंवेदयते ॥ ० २ ॥ लिये उच्च नीच गोत्र की प्राप्ति में भी हर्ष विषाद करना उचित नहीं है । इस प्रकार के विचार से मान आदि का जब आत्मा से अभाव हो जाता है तब कषाय का अभाव स्वतः सिद्ध होने से संयमी को संयम - भाव में दृढ़ता, और विषयादिकों में अदृढ़ता आ जाती है, इससे सम्यज्ञानादिक सद्गुणों की प्राप्ति होने से संयमी मुनि को मुक्ति का लाभ कालान्तर में या उसी भव में होजाता है । इस पूर्वोक्त कथन से संयमी मुनि को इस बात का भी सदा विचार करते रहना चाहिये कि मान और अपमान के कारण-कलापों की उपस्थिति होने पर मुझे हर्ष और विषाद नहीं करना चाहिये ॥ सू० १ ॥ सांसारिक प्राणियों को सातावेदनीय के उदय से सुख एवं सुखकारक सामग्री, तथा असातावेदनीय के उदय से दुःख एवं दुःखकारक પ્રાપ્તિમાં પણ હર્ષ શેક કરવા ઉચિત નથી. આ પ્રકારના વિચારથી માન આદિના જ્યારે આત્માથી અભાવ થઈ જાય છે ત્યારે કષાયનો અભાવ સ્વતઃ સિદ્ધ હૈાવાથી સચીને સંચમ ભાવમાં દૃઢતા અને વિષયાક્રિકોમાં અદૃઢતા આવી જાય છે. માટે સમ્યજ્ઞાનાદિક સદ્ગુણાની પ્રાપ્તિ હોવાથી સંયમી મુનિને મુક્તિના લાભ કાલાતરમાં અગર આ ભવમાં થાય છે. આ પૂર્વોક્ત કથનથી સંયમી મુનિએ આ વાતનો પણ સદા વિચાર રાખવા જોઈએ કે–માન અને અપમાનના કારણકલાપોની ઉપસ્થિતિ હેાવાથી હ અને વિષાદ કરવું મારૂં કર્તવ્ય નથી. ૫ સૂ॰ ૧ u સાંસારિક પ્રાણિયાને સાતાવેનીયના ઉદ્દયથી સુખ અને સુખકારક સામગ્રી, અને અસાતાવેદનીયના ઉદયથી દુઃખ અને દુઃખકારક સામગ્રી પ્રાપ્ત થાય છે,
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy