SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ आवारागसूत्रे एवं आचार्यों द्वारा होती है उसका मूलस्रोत तीर्थकरादि ही है। ऐसा समझकर कुशल आत्मार्थी का कर्तव्य है कि वह अपनी आत्मा को इस दण्डसमारंभ द्वारा आने वाले कर्मों से लिप्त न बनावे । ऐसा उपदेश करते हुए सूत्रकार कहते हैं-"यथाऽत्र कुशलो नोपलिम्पेः" हे भव्य जीव ! तूं पूर्वोक्त कथन से यह भली प्रकार जान चुका है कि इन आत्मवलादिक कार्यों से दण्डसमादान होता है, और इससे कर्मबन्ध के सिवाय आत्मा को कोई लाभ नहीं होता है, अतः तूं इस बात का विचार कर, आत्मर्थी बन, और जिस प्रकार से तेरी आत्मा कर्मों से लिप्त न घनें इस तरह की प्रवृत्ति से इन समारंभों से सर्वथा अपनी रक्षा कर। जैसे जल में रहता हुआ कमल जल से लिप्त नहीं होता है उसी प्रकार दण्डसमादान से आत्मा लिप्त न बने ऐसा कर । ' इति ब्रवीमि' इसका अर्थ पहिले किया जा चुका है ॥ सू० ५॥ ॥द्वितीय अध्ययन का द्वितीय उद्देश समाप्त ॥२-२॥ મૂળસોત તીર્થકરાદિ જ છે એવું સમજીને કુશળ આત્માથીનું કર્તવ્ય છે. કે–તે પિતાના આત્માને આ દડસમારંભદ્વારા આવવાવાળા કર્મોથી લિપ્ત ન બનાવે, એ ઉપદેશ કરતા સૂત્રકાર કહે છે – “यथाऽत्र कुशलो नोपलिम्पे. " भव्य । तुं पूर्वरित ४थनथी ये ભલી પ્રકારે જાણી ચુક્યો છે કે આ આત્મબલાદિક કાર્યોથી દંડસમાદાન થાય છે, અને તેનાથી કર્મબ ધ સિવાય આત્માને કોઈ લાભ થતું નથી, માટે તું એ બાતનો વિચાર કરી આત્માર્થી બન, અને જે પ્રકારથી તારો આત્મા કર્મોથી લિસ ન બને એવા પ્રકારની પ્રવૃત્તિથી તેવા સમારંભેથી સર્વથા પિતાની રક્ષા કર. જેમ પાણીમાં રહેલા કમળ પાણીથી લિપ્ત નથી થતાં તે પ્રકારે દંડસમાદાનથી मात्मा सिस न मने ते ४२. ' इति ब्रवीमि' मानो मथ पडसा ४२वामा मावत छ. ॥ सू० ५॥ બીજા અધ્યયનનો બીજો ઉદ્દેશ સમાપ્ત. ૨-૨.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy