SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ १३५ मध्य० २. उ. २ अनेन च समधिगतचारित्रस्योपदेशं प्रदातुकाम सूत्रकारः। चारित्रं प्रति ज्ञानस्य हेतुतया ज्ञानरूपकारणाभावाचारित्रकार्यासत्वं सर्वसम्मतं, न पुनरत्र ज्ञानारत्योविरोधः सम्भवति, किन्तु रत्यरत्योर्विरोधाचारित्रमोहनीयोदयात्संयमे भवत्येवारतिज्ञानाज्ञानयोरेव विरोधात् , न संयमारतिज्ञानयोविरोध इति प्रकृतेऽपि मेधाविनोऽरतिसत्त्वे विरोधाभावात् । संयमारतिनिवृत्तस्य किं भवतीत्याह 'क्षणे' इति, परमस्तोकः कालः क्षणस्तत्र मुक्तो भवति । ___ उत्तर-चारित्र के प्रति ज्ञान हेतु होता है, ज्ञान रूप कारण के अभाव में चारित्र रूप कार्यका अभाव रहता है, यह सब मानते हैं। यहां पर ज्ञान में और अरति में विरोध का कथन नहीं किया है किन्तु रति और अरति का विरोध होने से चारित्र मोहनीय के उदय से संयम में अरति होती है। ज्ञान और अज्ञान में ही विरोध है संयम में अरति का और ज्ञान का कोई विरोध नहीं है। इसलिये मेधावी होने पर भी संयम में अरति का सद्भाव होता है। इस में किसी प्रकारका विरोध नहीं है। टीकाकार का यह अभिप्राय है कि जिसने चारित्र-संयम अंगीकार कर लिया है वह यदि ज्ञानी है तो भी उसे चारित्र मोहके उद्य से उसमें अरतिभाव उत्पन्न हो सकता है। क्योंकि चारित्र के प्रति ज्ञान हेतु-कारण है, जहां कारण का अभाव है वहां कार्यका भी अभाव होता है जब ज्ञान रूप कारण का सद्भाव ही नहीं है तब उसके कार्य रूप चारित्र का सद्भाव कैसे हो सकता है ? नहीं हो सकता। इसलिये उसे ज्ञानसंपन्न होनाही चाहिये। ઉત્તર-ચારિત્રને પ્રતિ જ્ઞાન હેતુ હોય છે. જ્ઞાનરૂપ કારણના અભાવમાં ચારિત્રરૂપ કાર્યને અભાવ રહે છે, એ બધા માને છે. આ ઠેકાણે જ્ઞાનમાં અને અરતિમાં વિરોધનું કથન નથી કર્યું. પણ રતિ અરતિને વિરોધ હોવાથી રિમોહનીયના ઉદયથી સંયમમાં અરતિ થાય છે. જ્ઞાન અને અજ્ઞાનમાં જ વિરાધ છે. સંયમમાં અરતિને અને જ્ઞાનને કઈ વિરોધ નથી માટે મેધાવી હોવા છતાં પણ સંયમમાં અરતિને સદ્ભાવ થાય છે તેથી કઈ પ્રકારને આમાં વિરોધ નથી. ટીકાકારો એ અભિપ્રાય છે કે જેણે ચારિત્ર-સંયમ અંગીકાર કરેલ છે તે રાના છે તે પણ તેને ચારિત્રમોહના ઉદયથી તેમાં અરતિભાવ ઉત્પન્ન થઈ શકે છે. કેમકે ચારિત્રના પ્રતિ જ્ઞાન હેતુ-કારણ છે, જ્યાં કારાનો અભાવ છે ત્યાં કાય નો પણ અભાવ થાય છે. જ્યાં જ્ઞાનરૂપ કારણને સદ્ભાવ જ નથી ત્યાં કાર્યરૂપ ચારિત્રને સદ્દભાવ કેવી રીતે હોઈ શકે? બીજે નથી એના માટે તેને જ્ઞાનસંપન્ન થવું જ જોઈએ. તેને અરતિલાલ હ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy