SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१३.१२.३रूपादिमूर्छायाःसंसारहेतुत्वम् ६१९ तया-एतास दिक्षु च शयन् श्रोत्रोपयोगयुक्तः सन् शब्दान् वेणुवीणादिसमुत्थान गोतनादादिकान् वा शणोति । श्रोत्रोपयोगाभावे तु न शृणोतीत्यर्थः । उपळक्षणमेतत्-जिघन् गन्धान् जिप्रति, रसयन् रसान् रसयति, स्पृशन् स्पर्शान् स्पृशति । इइ दर्शनश्रवणाभ्यां रूपादिगुणोपलब्धिमात्रं प्रदर्शितम् । ऊर्ध्वाधस्तिर्यपदोपा नगो तापरिहरोऽस्तीति प्रतिवोंधितम् । ."::..:::. . . .:.:. :::::":. . .:. किन्तु रूपादिगुणेषु मर्छयेति बोधयितुमाह-'उड्दं.' इत्यादि। इसी प्रकार पूर्वोत दिशाओं में श्रोत्रेन्द्रिय का उपयोग लगा कर वेणु वीणा आदि वाघों का, तथा गीत आदि का शब्द सुनता है । श्रोत्र का उपयोग न हो तो नहीं भी सुनता है । यह कथन उपलक्षण है, इस से यह भी समझ लेना चाहिए कि प्राण, रसना और स्पर्श इन्द्रिय का उपयोग लगाकर सूंघता है, चखता है और स्पर्श यहाँ देखने और सुनने से रूप आदि गुणों की उपलब्धिमात्र सूचित को है । ऊर्च, अधः तथा तिर्यक् पद देकर यह प्रकट किया है कि-इन्द्रियों के विपयरूप आदि, सभी दिशाओं में भरे पड़े हैं। ऐसी स्थिति में उनकी ओर ध्यान न जाने देना तो बडा ही कठिन कार्य है । मगर रूप आदि गुणों की ओर उपयोग जाने मात्र से संसार के गड्ढे में पतन नहीं होता। पतन तब होता है जब उनमें मूर्छा या राग-द्वेप हो, यह बात प्रकट करने के लिए कहा है-'उड़दं.' इत्यादि। એજ પ્રમાણે પૂર્વોક્ત દિશાઓમાં શ્રોન્દ્રિયને ઉપયોગ લગાવીને વેણુ-વીણા આદિ વાત્રાના તથા ગીત આદિના શબ્દો સાંભળે છે. શ્રોત્રને ઉપગ ને હેત તે સાંભળી નહિ. આ કથન ઉપલક્ષણ છે, એથી એમ સમજી લેવું જોઈએ કે, ઘાણ. રસના અને સ્પર્શન ઈન્દ્રિયને ઉપગ લગાવીને સૂઘે છે, ચાખે છે, અને સ્પર્શ કરે છે. અહીં દેખવા અને સાંભળવાથી રૂપ આદિ ગુણોની ઉપલબ્ધિ માત્ર સૂચિત કરી છે. ઉદ્ધ, અધ તથા તિર્થક પદ આપીને એ સૂચિત કર્યું છે કે-ઇન્દ્રિયોના વિષય રૂપ આદિ, સર્વ દિશાઓમાં ભર્યા પડયા છે. એવી સ્થિતિમાં તેની તરફ ધ્યાન નહિ જવા દેવું તે તે ભારે કઠિન કામ છે. પરંતુ રૂપ આદિ ગુણેની તરફ ઉપગ જવા માત્રથી સંસારના ખાડામાં પડવાનું થતું નથી, પતી-પડવાનું છે ત્યારે થાય છે કે જ્યારે તેમાં भूछा-या राम-३५ थाय. मा पात प्रगट ४२५। भाटे ४थुछ:-'उड्द. त्या
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy