SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ - आधाराने "भूयाणमेसमाधाओ हव्यवाहो न संसओ"1 (दशवै० ३ अगा०३५) तस्य खेदज्ञा खेदयतीति खेदा अग्नेयापारः, अग्निव्यापारो हि पृथिव्यादि. जीवानां दहनात्मकतया दुःखमुत्पादयतीत्यतः खेद-शब्देन व्यपदिश्यते, ते जानातीति खेदज्ञः। अग्निकायस्य व्यापारः सर्वमाणिपीडाकर इति विज्ञाता या खलु भवति, स एव अशस्त्रस्य सप्तदशविधसंयमस्य खेदज्ञा संयमक्षरणजन्यदुःखानुभावकः, अस्तीति शेपः। अग्निकायव्यापारेण पृथिव्यादिजीवानां विनाशस्तेन संयमक्षरणं, ततश्च मुनित्वविभ्रंश इति सर्वस्वनाशकतयाऽग्निव्यापार: साधूनां ज्ञपरिया विज्ञाय प्रत्याख्यानपरिशया परिहरणीय इति भावः । - "यह अग्नि भूतों का घातक है, इसमें संदेह नहीं"। (दशवै. ३. अ. गा. ३५) उस अग्नि के व्यापार को पृथ्वीकाय आदि का खेद कहते हैं, क्यों कि दाहक होने के कारण वह पृथ्वी आदि को दुःख उत्पन्न करता है । उसे जानने वाला 'खेदज्ञ' कहलाता है । ' अग्निकाय का व्यापार सब प्राणियों को पीडा पहुँचाता है'-जो ऐसा जानता वही पुरुष अशस्त्र का अर्थात् सत्तरह प्रकार के संयम के खेद का-संयम के भंग से होने वाले खेद का ज्ञाता होता है। तात्पर्य यह है कि अग्निकाय के व्यापार से पृथ्वीकाय आदि के जीवों का विनाश होता है, और उससे संयमभंग होता है, और संयम के भंग से मुनिपन का मंग होता है । इस प्रकार अग्निव्यापार सर्वस्व का नाशक होने से वह साधुओं के लिए ज्ञपरिज्ञा से जानकर प्रत्याख्यानपरिज्ञा से त्यागने योग्य है। "24 मनिभूतानात छे, भासद नथी." (EA 4. 24. ३. ॥ ३५) આ અગ્નિના વ્યાપારને પૃથ્વીકાયને ખેદ કહે છે. કારણ કે દાહક હેવાના કારણે તે પૃથ્વી આદિને દુખ ઉત્પન્ન કરે છે તેને જાણવાવાળા “બેદ કહેવાય છે. અગ્નિકાયને વ્યાપાર સર્વ પ્રાણીઓને પીડા પહોંચાડે છે. જે આ પ્રકારે જાણે છે તેજ પુરુષ અશઅને અથાત્ સત્તર પ્રકારના સંયમના ભેદને સંયમના ભાગથી થવાવાળા ખેદને જ્ઞાતા-જાણનાર હોય છે. તાત્પર્ય એ છે કે-અનિકાયના વ્યાપારથી પૃથ્વીકાય આદિના જીવોને નાશ થાય છે. અને તેથી સંયમ ભંગ થાય છે, અને સંયમના ભંગથી, મુનિપણું ભંગ થાય છે. આ પ્રમાણે અગ્નિવ્યાપાર સર્વસ્વ નાશક હોવાથી સાધુઓ માટે પરિજ્ઞાથી જાને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગવા યોગ્ય છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy