SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तार्माण -टीका अध्य. १ ३.२ मृ. ७ उपसंहारः समारंभान् विज्ञाय सर्वान् परित्यजेत् । एवं यस्य एते पृथिवीकर्मसमारम्भाः पृथिवीविपयाः खननेकृप्यादिरूपाः सावयक्रियाविशेषाः परिज्ञाता भवन्ति परिज्ञया कर्मवन्धहेतुत्वेन विज्ञाताः तथा प्रत्याख्यानपरशया परित्यक्ता भवन्ति स एव परिज्ञातकर्मा=विदितपरित्यक्तंसकलसावद्यक्रियाविशेषः मुनिर्भवति, न त्वपरो द्रव्यलिङ्गीत्यर्थः । इति ब्रवीमि= Tara sti aथा कथयामीत्यर्थः ।। सू० ७ ॥ ॥ इति शस्त्रपरिज्ञाध्ययने द्वितीय उद्देशः समाप्तः ॥ १-२ ॥ ४६३ पृथ्वीका समारंभ को जानकर सबका त्याग करना चाहिए । इस प्रकार जो पुरुष पृथ्वीकायसम्बन्धी खोदना जोतना आदि सावध व्यापारो को परिक्षा से का कारण समझता है, और प्रत्याख्यानपरिज्ञा से उनका त्याग कर देता है वही परिज्ञातकर्मा और सकल सावध क्रियाओं को जानने वाला पुरुष मुनि कहलाता है, सिर्फ द्रव्यलिंगी मुनि नहीं कहलाता । 'त्तिवेमि' भगवान् ने जैसा कहा है वैसा ही मैं कहता हूँ ॥ ७ ॥ आचाराङ्ग-सूत्र की आचारचिन्तामणि- टीका के हिन्दी अनुवाद में Raftaratas ten अध्ययनका द्वितीय उद्देश समाप्त ॥ १-२ ॥ ભેદથી સત્તાવીસ પ્રકારના પૃથ્વીકાયના સમાર ભને જાણી કરીને સને ત્યાગ કરવા જોઇએ. આ પ્રમાણે જે પુરૂષ પૃથ્વીકાયસમ્બન્ધી ખેદવું, ખેડવું આદિ સાવદ્ય વ્યાપારશને જ્ઞરિજ્ઞાથી કંધનું કારણ સમજે છે, અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેના ત્યાગ કરી દે છે, તે પરિજ્ઞાતકમાં અને સકલસાવયિાએને જાણવાવાળા પુરૂષ મુનિ કહેવાય છે, માત્ર દ્રલિંગી મુનિ કહેવાતા નથી. ભગવાને જેવું કહ્યું છે, એવું જ હું કહું છું” શાળા આચારાંગ સૂત્રની આચારચિંતામણિ ટીકાના ગુજરાતી અનુવાદમાં શસ્ત્રપરિજ્ઞાનામક પ્રથમ અધ્યયનના બીજો ઉદ્દેશ સમાપ્ત થયા ૧-૨ ।।
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy