SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि -टीका अध्य. १. उ२. सु. २ पृथिवोकायस्वरूपम् ४३१ छिन्नत्वादिकमपलपितुं न शक्यते, तस्मात्पृधिव्यादीनामपि जीवशरीरत्वं सिद्ध्यति । जीवशरीरत्वेन निरूपितत्वाच्च पृथिव्यादीनामपि करचरणसंघाठानामिव कदाचिच्चैतन्यं सिद्धयति, नतु सर्वथा शाश्वतिक निर्जीवत्वं तेषां संभवति, कदाचिदचित्तत्वमपि aaleena refa करचरणादिवदिति । पृथिव्याः सचिनत्वेऽनेकजीवाधिष्ठितत्वे चागमोऽपि प्रमाणम् । तथाहि-"पुढवी चित्त मंतमकखाया अणेगजीवा पुढोसत्ता, अन्नत्य सत्यपरिणएणं" (दश.४ अ.) पृथिवी चित्तवती सजीवा - आख्याता = भगवता कथिता अनेकजीवा = सकता, अतः पृथिवी आदि दिखाई देने वाली हिन्नता आदि का अपलाप नहीं किया जा जीव के शरीर हैं, इस प्रकारका निरूपण करने से हाथ पैर की तरह उन में भी किसी समय चैतन्य का अस्तित्व सिद्ध होता है, उनको सदैव और सर्वथा निर्जीवता सिद्ध नहीं हो सकती । पृथिवी आदि कदाचित् निर्जीव होती है सो उसका कारण शत्र का उपघात है । शत्र के प्रयोग से जैसे हाथ-पैर आदि अवयव निर्जीव हो जाते हैं उसी प्रकार पृथ्वी भी निर्जीव हो जाती है । पृथ्वी सचित है और अनेक जीवों से अधिष्ठित है, इस विषय में आगमप्रमाण भी है वह इस प्रकार - " पृथ्वी सचित्त कही गई है उसमें अनेक जीव हैं और उन सब की सत्ता थक-पृथक है, शस्त्रपरिणत पृथ्वी को छोडकर " ( दश. ४. अ. ) अर्थात् पृथ्वी सजीव है, ऐसा भगवानने कहा है । उस में अनेक एकेन्द्रिय जीव हैं । દેખાઈ આવે તેવી છિન્નતા આદિના અપલાપ (છતી વસ્તુ દેખાય તે ના કહેવી કે નથી દેખાતી) કરી શકાશે નહિં, એ માટે પૃથ્વી આદિ પણ જીવનું શરીર સિદ્ધ થાય છે. પૃથ્વી આદિ જીવનાં શરીર છે. એ પ્રકારનું નિરૂપણ કરવાથી હાથ-પગની પ્રમાણે તેમાં પશુ કાઈ સમય ચૈતન્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તેની હમેશાં અને સ થા નિર્જીવતા સિદ્ધ થઈ શકતી નથી. પૃથ્વી આર્દિ કદાચિત્ નિર્જીવ હાય છે, તે તેનું કારણુ રાસના ઉપઘાત છે. (હૅથિરથી કપાવું-ખેાદાવું તે છે) શસ્ત્રના પ્રયાગથી જેમ હાથ-પગ અવયવ નિર્જીવ થઈ જાય છે, તે પ્રમાણે પૃથ્વી પણ નિર્જીવ થઈ જાય છે. પૃથ્વી ચિત્ત છે. અને અનેક જીવાથી અતિ છે. આ વિષયમાં આગમ अभालु पशु छे. ते या प्रभाष: “ પૃથ્વી સચિત્ત કહેવામાં આવી છે, તેમાં અનેક જીવ છે, અને તે સની सत्ता पृथइ-पृथइ छे; शस्त्रपरित पृथ्वीने सकते." ( हशवेअसिङ, ४-२ ) અર્થાત્ પૃથ્વી સજીવ છે; એવું ભગવાને કહ્યું છે. તેમાં અનેક એકેન્દ્રિય જીવ છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy