SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ - आचारागारले एकस्य चात्मनखिकालवर्तितत्तत्कियासम्बन्धेन क्षणिकवादोऽपि निरस्तः । किञ्चआत्मपरिणतिरूपां क्रियां कुर्वन्नात्मा स्वस्य त्रिकालस्थायित्वं मतिज्ञानमात्रेण जानातीति भगवता योधितम् । तेनात्मनि विषये प्रत्यभिज्ञाऽप्येवं प्रादुर्भमति येन मया मृगतृष्णाम्भसा मृगवद् विविध विषयरकप्टेन गर्ने मुग्धमृगवन्मोहगर्ने निपतितेन मुखलिप्सयाऽऽरम्मपरिग्रहरूपसावधक्रियापरायणतया स्थायुः क्षपितम् , स एवाई संमति वातैगिरिशिखरम इव जन्मजरामरणाधिव्याधिविविधदुःखसंपृक्ततुच्छसुखभोगेजेर्जरीकृतः कथमस्माद् दुःखजालसंसारान्मुक्तो एक हो आमाका निकालवती अमुक-अमुक क्रियाओं के साथ सम्बन्ध दिखलानेसे क्षणिकवाद का भी खण्डन किया गया है। भगवान्ने यह भी प्रकट कर दिया है कि-अपनी परिणतिरूप क्रियाएँ करता हुआ आमा मतिज्ञान से ही यह जान लेता है कि यह (आत्मा) त्रिकालवती है। इससे आत्मा के विषयमें इस प्रकारका प्रत्यभिज्ञान उत्पन्न होता है-- "जैसे मृगतृष्णा में फँसकर मूढ मृग फष्ट पाता है उसी प्रकार माति-आति के विषयों से आकृष्ट हो कर मोहरूपी गडहे में गिर कर सुख की लालसा से जिसने भारम्भ-परिमह-रूप सावध कियामें उद्यत हो कर वृथा आयु गवाई थी वही में आज जन्म, जरा, मरण, आधि, व्याधि वगैरह विविध प्रकार के दुःखों से परिपूर्ण और तुच्छ इन्द्रिय भोगोंद्वार ऐसा जर्जरित कर दिया गया है, जैसे पर्वत के उपर का पेड़ એકજ આત્માનું વિકાલવતી અમુક-અમુક ક્રિયાઓની સાથે સંબંધ દેખાય વાથી ક્ષણિકવાદનું પણ ખંડન કરવામાં આવ્યું છે. ભગવાને એ પણ પ્રગટ કરી દીધું છે કે–પિતાની પરિણતિરૂપ ક્રિયાઓ કરતા આત્મા મતિજ્ઞાનથી જ. એ જાણી લે છે કે તે ત્રિકાલવતી છે. એ કારણથી આત્માના વિષયમાં આ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ મૃગતૃષ્ણામાં ફસાઈને મૂઢ મૃગ કષ્ટ પામે છે તે પ્રમાણે જાત-જાતના વિષયથી આકૃષ્ટ થઈને–ખેંચાઈને મોહરૂપી ખાડામાં પડી જઈને સુખની લાલસાથી જે આરંભ પરિપ્રહરૂપ સાવદ્ય ક્રિયામાં ઉદ્યમી થઈને વૃથા આયુ ગુમાવ્યું હતું, તે હું આજે જન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ વગેરે વિવિધ પ્રકારનાં દુઃખેથી પરિપૂર્ણ અને તરછ ઇક્રયા દ્વારા એ જર્જરિત કરવામાં આ છું કે જેમ-પર્વત ઉપર ઝાડ - - -
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy