SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सृ.५ क्रियावादिम० ३९१ पयति, स्थानतः स्थानान्तरं नयति, जीविताद् व्यपरोययति । तत्र कायिक्यादिप्राणातिपातिकी पर्यन्तामिः पञ्चभिः क्रियाभिः स्पृष्टो भवति । दृष्टिज्ञानाय हस्तादिकं प्रसारयतः क्रिया रात्रौ frasianit चक्षुदर्शनाभावे सति वृष्टि विज्ञातुमाकाशे यः खलु स्तं पादं वा वाहुं वा उरुं वा यावत्कालं प्रसारयेत् संकोचचेत् तावत्कालत एवासौ कायिकयादिमाणातिपातिकोपर्यन्ताभिः पञ्चभिः क्रियाभिः स्पृष्टो भवति । करता है, पूरी तरह परितापना करता है, एक स्थान से दूसरे स्थान पर लेजाता हैं, जीवन से प्युत करता है, ऐसा करने में वह कायिको व्यादि प्राणातिपातिको पर्यन्त पांचो क्रियाओं से स्पृष्ट होता है । अर्थात् पांचों ही क्रियाएँ उसे लगती हैं । efeat के लिए हाय आदि फैलाने वाले को क्रियाएँ रात्रि के समय घोर अन्धकार में - चक्षुर्दर्शन का अभाव होने पर, वर्षां जानने के . लिए आकाश में जो हाथ, पैर, बाहु, या ऊरु, जब तक पसारता है, सिकोड़ता है, ही वह कायिक आदि प्राणातिपातिको पर्यन्त पांचक्रियाओं से स्पृष्ट होता है । પૂરી રીતે પરતાપના કરે છે, એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જાય છે, જીવનથી ચુત (વિયુક્ત) કરે છે. એવી રીતે કરવામાં તે કાયિકી આદિ પ્રાણાતિપાતિકી સુધીની પાંચેય ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે, અર્થાત્ તેને પાંચેય ક્રિયા લાગે છે. વૃષ્ટિજ્ઞાન માટે હાથ આદિ ફેલાવવા વાળાને ક્રિયાઓ રાત્રિના ઘેર અંધકારમાં, ચક્ષુદાનના અભાવ હેાવાથી, વરસાદ આવે છે કે નહિ ? એ જાણવા માટે, આકાશમાં જે હાથ, પગ, બાહુ અથવા ઉર્ફે જ્યાં સુધી પ્રસારે છે, સટાચે છે, ત્યાં સુધી તે કાયિકી આદિ પ્રાણાતિપાતિકીસુધીની પાંચ યિાએ તેને સ્પર્શે છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy