SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ आचारासूत्रे जन्यपर्दार्थस्य नित्यत्वापत्तिः स्यादित्येव महान् दोषः समापयेत । तथाहि-पुण्यपापरूपकर्मणोः स्वफलानुत्पादनेन तत्सत्तास्वोकारे कार्यरूपयोरपि तयोनित्यत्वमसङ्गः । किञ्च-भविष्यकाले पुण्यपापकर्मणोरनुत्पत्तिस्वीकारे तत्वशानिनो प्रत्यवायपरिहारार्थ नित्यनैमित्तिकानुष्ठान कथमुपपद्यत ? इति वदन्ति । अनोच्यते-- __यत्तु-उक्तम्-आरब्धकार्ययोः पुण्यापुण्यकर्मणोरुपभोगात् अक्षयः संचितयोश्च तयोः प्रक्षयस्तत्वज्ञानादित्यादि, तदपि न संगतम् । तथाहि-उपमोगात् कर्मभक्षये तदुपभोगकालेऽमिलापपूर्वकमनोवाक्कायव्यापारस्यापरफर्मकारणस्य सब से पहले महान् हानि तो यही है कि जन्य पदार्थ (काय) भी नित्य हो जायगा । वह इस प्रकार-पुण्य-पाप रूप कर्मों के फल को उत्पन्न न कर के सत्ता स्वीकार की गई है, सो कार्यरूप होने पर भी उन में नित्यता का प्रसङ्ग आता है । दूसरी बात यह है कि आगामी काल में पुण्य-पाप की उत्पत्ति न स्वीकार करने पर तत्वज्ञानियों के लिए, प्रत्यवाय (दोष) का परिहार करने के लिए नित्य-नैमित्तिक अनुष्ठान करना किस प्रकार संगत होगा। ऐसा इन का कथन है, इस पर विचार किया जाता है कार्यरूप में परिणत पुण्य और पाप कर्मों का उपभोग से क्षय होता है और संचित कर्मों का तत्वज्ञान से, इत्यादि कथन भी संगत नहीं है। उपभोग से कर्मों का क्षय मानने पर कर्मों का उपभोग करते समय इच्छापूर्वक मन वचन और कायाका व्यापार - સૌથી પ્રથમ મહાન હાનિ તે એજ છે કે જન્ય પદાર્થ (કાર્ય પણ નિત્ય થઈ જશે. તે આ પ્રમાણે–પુયપાપરૂપ કર્મોના ફળને ઉત્પન્ન ન કરતાં નિત્યતાને સ્વીકાર કરવામાં આવે છે. તે કાર્યરૂપ હોવા છતાંય પણ તેમાં નિત્યતાને પ્રસંગ આવે છે. બીજી વાત એ છે કે આગામી કાળમાં પુણ્યપાપની ઉત્પત્તિ નહિ સ્વીકારવાથી તવજ્ઞાનીઓ માટે પ્રત્યવાય (ષ)ને પરિહાર કરવા માટે નિત્યમિમિત્તિક અનુષ્ઠાન કરવું તે કેવી રીતે સંગત થશે આ પ્રમાણે તેમનું કથન છે. તેના પર વિચાર કરવામાં આવે છે – કાર્યોરૂપમાં પરિણત પુણ્ય અને પાપ કર્મોને ઉપભોગથી ક્ષય થાય છે. અને - સંચિત કર્મોને તત્વજ્ઞાનથી. ઈત્યાદિ કથન પણ સંગત નથી. ઉપભેગથી કર્મોને ક્ષય માનવાથી, કોને ઉપલેગ કરવા સમયે ઈચ્છાપૂર્વક મન, વચન અને કાયાને વ્યાપાર
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy