SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ औरये स्पः लाये । यसपा .. . 'आचाराङ्गो રૂ૭૮ पुण्यपापकर्मणोरुपभोगादेव प्रक्षयो भवतिः सश्चितरूपयोस्तु पुण्यपापकर्मणोस्तत्वशानादेव प्रक्षयः । एवं कर्मक्षयो भवति । उक्तन ... "ज्ञानामिः सर्वकर्माणि, भस्मसात् कुरुते तया" । इति । तया "नाभुक्तं क्षीयते फर्म, कल्पकोटिशतैरपि" इति च । केचिच-~-संचितकर्मणामपि प्रक्षयो भोगादेव भावतीत्युक्तं तत्रानुमान प्रमाणं च प्रदर्शितम् । तथाहि-पूर्वकर्माण्युपमोगादेव क्षीयन्ते, कर्मत्वात् । यत् यत् फर्म तत् तत् उपभोगादेव क्षीयते, यथा-आरब्धशरीरं कर्म, तथा चैतत् कर्म, तस्मादुपभोगादेव क्षीयते । न चोपभोगात् कर्ममक्षयस्वीकारे फर्मान्तरस्यावश्यम्भावात् संसारानुच्छेदः इति वाच्यम् , भारम्भ हो चुका है, ऐसे पाप-पुण्य का, उपभोग से क्षय होता है और सन्धित पुण्य-पाप का, तत्वज्ञान से । इस प्रकार समस्त कर्मों का क्षयं हो जाता है । कहा भी है "ज्ञानरूपी अग्नि समस्त कर्मों को भरम कर डालती है तथा-करोडों सैकड़ों कल्पों में भी कर्म का भोगे विना क्षय नहीं होता। किसी का कहना है कि-संचित कर्मों का क्षय भी भोग से ही हो जाता है । इस विषय में अनुमान प्रमाण भी दिया गया है। वह इस प्रकार है-पूर्वसंचित कर्म उपभोग से ही क्षीण होता है, क्यों कि वह कर्म है । जो जो कर्म होता है वह वह उपभोग से ही क्षीण होता है, जैसे आरब्ध शरीरकर्म । संचितकर्म भी कर्म हैं अतः वे भी उपभोग से ही क्षीण होते हैं। उपभोग से कमों का क्षय स्वीकार किया जाय तो नवीन कर्मों की उत्पति अवश्य होगी और फलतः जन्म-मरण का कभी नाश नहीं होगा। ऐसी आशङ्का करना उचित नहीं है। થઈ ચૂકયું છે, એવા પાપ-પુણ્યનો ઉપગથી ક્ષય છે, અને સંચિત પુણ્ય-પાપને તત્ત્વજ્ઞાનથી ક્ષય થાય છે. આ પ્રકારે સમરત કર્મોને ક્ષય થઈ જાય છે. કહ્યું પણ छ,-"शान या मशि समस्त मान म न छ." तथा " ४२१३ से ४१ કોમાં પણ કમ ભેગવ્યા વિના ક્ષય થતા નથી.” કેટલાક કહે છે કે– સંચિત કર્મને ક્ષય પણું ભેગથી જ થઈ જાય છે. આ વિષયમાં અનુમાન પ્રમાણ પણ આપવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે-પૂર્વસચિતકર્મ ઉપગથીજ ક્ષીણ થાય છે, કારણ કે તે કર્મ છે, જે જે કર્મ હોય છે તે તે ઉપભેગથીજ ક્ષીણ થાય છે, જેવી રીતે આરબ્ધ શરીરક સંચિત કર્મ પણ કર્મ છે, એ કારણથી તે પણું ઉપભેગથી જ ક્ષીણ થાય છે. - * ઉપભોગથી કર્મોને ક્ષય સ્વીકાર કરવામાં આવે તો, નવીન કમની ઉત્પત્તિ અવશ્ય થશે અને ફિલતઃ જન્મ મરણને કયારેય નાશ નહિ થાય, આવી શંકા કરવી તે ઉચિત નથી.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy