SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ आचारायंत्रे पादे प्रयमं मोहनीयं कर्म क्षपयति । तदनु ज्ञानावरणीय-दर्शनावरणीयाऽन्तरायकर्माणि युगपदेव क्षपयित्वा द्वादशगुणस्थानान्ते त्रयोदशगुणस्थानादौ सर्वद्रव्यपर्यायविषयं पारमैश्वर्यमनन्तं केवलं ज्ञानदर्शनं प्राप्य शुद्धो बुद्धः सर्वज्ञः सर्वदर्शी जिनः केवली भवति । ततः सयोगिकेवली मतनु- शुभ-चतुष्कर्मावशेषः, आयु:कर्मसंस्कारवशाद् भव्यजनबोधनाय भूमण्डले विहरति, विविधं कर्मरजो भव्यानां हरति च । असौं तत्पश्चाद् अयोगिकेवली भूत्वा चतुर्दशगुणस्थाने - आयुष्यकर्मपरिसमाप्तौ सत्यां, वेदनीय - नाम - गोत्रकर्माणि क्षपयति । एवं मूलप्रकृतित्राच्यमप्टविधं ज्ञानावरणीयादिसकलकर्म क्षीयते । 4 वहाँ शुक्ल ध्यान के द्वितीय पाये में सर्व प्रथम मोहनीय कर्म का क्षय करता है । तत्पश्चात् ज्ञानावरण, दर्शनावरण और अन्तराय कर्मों को एक ही साथ क्षय करके चारहवें गुणस्थान के अन्त में और तेरहवें गुणस्थान की आदि में समस्त द्रव्य पर्याय को विषय करने वाला परम ऐश्वर्य को प्राप्त होने योग्य अनन्त केवलज्ञान और केवलदर्शन प्राप्त करके शुद्ध, बुद्ध, सर्वज्ञ, सर्वदशीं, जिन और केवली हो जाता है । फिर वह सयोगी केवली चार हल्के अघातिया कर्म शेष रहने पर आयुकर्म के संस्कार वश हो कर भव्य जीवों को बोध देने के लिए भूमण्डल में विहार करते हैं । तत्पश्चात् अयोगी केवली हो कर चौदहवें गुणस्थान में आयुकर्म को समाप्ति होने पर वेदनीय नाम आयु गोत्र कर्मों का क्षय करते हैं । इस प्रकार मूलप्रकृति कहलाने वाले आठों ही कर्मों का क्षय हो जाता है। ત્યાં શુકલ ધ્યાનના ખીજા પાયામાં સર્વપ્રથમ મેહર્નીય કનેા ક્ષય કરે છે. તે પછી જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ અને અંતરાય કર્માંના એકી સાથે ક્ષય કરીને, ખારમા ગુણસ્થાનના અંતમાં અને તેરમા ગુણસ્થાનની આદિમાં સમસ્ત દ્રવ્ય-પર્યાયને વિષય કરવાવાળા ૫૨મ ઐશ્વર્યને પ્રાપ્ત થવા ચેાગ્ય અનન્ત કેવલજ્ઞાન અને કેવલર્દેશન પ્રાપ્ત रीने शुद्ध, शुद्ध, सर्वज्ञ, सर्वहशी, किन भने देवसी यर्ध लय छे. पछी ते सयोगी કેવલી ચાર હલકાં અઘાતિયાં કર્મ ખાકી રહેવા પર આયુકના સંસ્કારવશ થઈને વ્યજીવાને બેધ આપવા માટે પૃથ્વીમાં વિહાર કરે છે, તે પછી મચેાગી કેવલી થઈને ચૌદમાં ગુણસ્થાનમાં આયુષ્કર્મની સમાપ્તિ થયા પછી વેદનીય, નામ અને ગેાત્રકના ક્ષય કરે છે. આ પ્રમાણે મૂળપ્રકૃતિ કહેવાતા આઠ કર્મો ક્ષય થઈ જાય છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy