SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ओचारचिन्तामणि टीका अध्य. १ उ. १ . ५ कर्मवादिप्र० योग्यताया अभावादशम्यानुष्ठानत्वादिति मन्तव्यम् । चीर्यान्तरायमकृतिरपि सर्व वीर्य न हन्तीति देशघातिन्येव । तथाहिसूक्ष्मनिगोदजीवात् प्रभृति आक्षीणमोहनीयजीवं वीर्यान्तरायस्य क्षयोपशमविशेषाद वीर्य कस्यचिदल्पं, कस्यचिद् वहु, कस्यचिद् बहुतरं, कस्यचिदू बहुत भवति, वीर्यान्तरायकर्मणोऽभ्युदये सूक्ष्मनिगोदस्यापि आहारपरिणमनकर्मदलिकग्रहणगत्यन्तरगमनादिकं विद्यते । एतच्च वीर्य विना न संभवति । तस्माद्देशत एव वीर्य वीर्यान्तराय प्रकृत्या हन्यते, न तु सर्वतः । यदि पुनरियं सर्वघातिनी રૂપ ग्रहण और धारण करने की योग्यता न होने के कारण अशक्यानुष्ठान से समझना चाहिए । वीर्यान्तराय प्रकृति भी समस्त वीर्य का घात नहीं करती अतः देशघाती है । सूक्ष्म निगोदिया जीव से लेकर क्षीणमोह-गुणस्थान पर्यन्त के जीवों में वीर्यान्तराय के क्षयोपशम से किसी जीव में अल्प वीर्य (शक्ति) होता है, किसी में बहुत वीर्य होता है, किसी में बहुत अधिक वीर्य होता है और किसी में अत्यन्त अधिक वीर्य होता है । वीर्यान्तराय कर्मका उदय होने पर भी सूक्ष्म निगोद का जीव आहार का परिणमन करता है, कर्मदलियों को ग्रहण करता है और दूसरी गति में जाता है। ये सव कार्य वीर्य के बिना नहीं हो सकते । इस से यह सिद्ध हुआ कि वीर्यन्तराय कर्म वीर्य सर्वघाती मानी जाये को एकदेश से ही घात करता है, सर्वदेश से नहीं । अगर यह प्रकृति तो जैसे सर्वघाती मिथ्यात्व के उदय में सम्यग्दर्शन लेशमात्र नहीं होता, और ધારણ કરવાની ચેાગ્યતા નહિ હાવાના કારણે અશકયાનુષ્ઠાનથી સમજવું જોઈએ. વીર્યાન્તરાય પ્રકૃતિ પણ સમસ્ત વીય ના ઘાત કરતી નથી, તેથી તે દેશઘાતી છે. સૂક્ષ્મનેિગાદના જીવથી લઇને ક્ષીણમે હગુણુસ્થાન સુધીના જીવામાં વીર્યાન્તરાયના ક્ષયાપશમથી કાઈ જીવમાં અલ્પવીય (થાડી શકિત) હેાય છે, કૈાઈ જીવમાં બહુ ધીય હોય છે; કોઇ જીવમાં મહુજ અધિક વીય હોય છે, અને કેાઈમાં અત્યન્ત અધિક વીય હોય છે. વીર્યાન્તરાય કમ ને ઉદય હેાય ત્યારે પણ સૂક્ષ્મ નિગાદના જીવ આહારનું' પશ્ચિમન કરે છે, કદલિકાને ગ્રહણ કરે છે, અને ખીજી ગતિમાં જાય છે, આ તમામ કાર્યં વીર્ય વિના થઈ શકે નહીં, તેથી એ સિદ્ધ થયું કે વીર્યન્તરાય કમ વીર્ય ના એક દેશનેાજ ઘાત કરે છે, સર્વ દેશના નહી. અથવા તે આ પ્રકૃતિને સ ધાતી માનવામાં આવે તે જેવી રીતે સઘાતી મિથ્યાત્વના ઉદ્દયમાં સમ્યક્દર્શન લેશમાત્ર પણ હોય નહી, અને જેમ
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy