SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - ३१६ आचारागसूत्रे शणु-यथामदिरापानविपपिपीलिकादिमिर्भसितैरमूर्तानामपिधृतिस्मृति-मेघादीनामात्मगुणानामुपघातो जायते, " मेधां पिपीलिका इन्ति" इत्यादिवचनात् , तथा पयःशर्कराधृतादिभिश्वानुग्रहः क्रियते तथैवामूर्तस्यात्मनो मुर्तेन कर्मणाऽनुग्रहोपघातौ जायेते। इदं च जीवस्यामूर्तत्वमगीकृत्य समाहितम् , न ह्येकान्तरूपेणाऽमूर्त एवात्मा किन्तु वनपयोगोलकवत् क्षीरनीरवच कार्मणशरीराभेदरूपतां प्राप्तः कथञ्चिन्मृतॊऽपीति । तस्य मूर्तेन कर्मणानुग्रहोपघाती भवत एव । आकाशस्य तु तो न भवतः, तस्यैकान्तरूपेणामूर्तत्वादचेतनत्वाच । समाधान-सुनिये असे-मदिरा का पान करने से, विपमक्षण से और कौडी आदि के खाये जाने से अमूर्त धैर्य, स्मृति और बुद्धि आदि आत्मिक गुणों का उपघात होता है, " मेधां पिपीलिका हन्ति " इत्यादि वचन से, तथा 'दूध, शकर और घृत आदि से अनुग्रह होता है, उसी प्रकार अमूर्त आत्मा का मूर्त कर्म द्वारा अनुग्रह और उपघात होता है । जीव को अमूर्त अङ्गीकार करके यह समाधान किया है, किन्तु जीव एकान्तरूप से अमूर्त नहीं है। क्षीर-नीर को तरह अथवा अग्नि और लोहे के गोले की तरह आत्मा कार्मणशरीर से कथञ्चित् अभिन्न है, अत एव मूर्त भी है। कर्मलिप्त आत्मा मूर्त होने के कारण मूर्त कर्मों से उसका अनुमह और उपघात होता ही है । हा ! आकाश का अनुग्रह और उपघात नहीं होता, क्यों कि वह एकान्ततः अमूर्त और अचेतन है। સમાધાન–સાંભળે! જેમ મદિરાનું પાન કરવાથી, વિષભક્ષણથી, અથવા કીડી આદિ પેટમાં ખાઈ જવામાં આવવાથી અમૂત ધિર્ય, અને બુદ્ધિ આદિ આધ્યાત્મિક गुलशनी Baid थाय छे. "मेधां पिपीलिका हन्ति" त्या क्यनाथी, तथा इध, સાકર અને ઘી આદિથી અનુગ્રહ થાય છે, તે પ્રમાણે અમૂર્ત આત્માને મૂર્ત કર્મ અનુગ્રહ અને ઉપઘાત થાય છે. જીવને અમૂર્ત અંગીકાર કરીને આ સમાધાન કર્યું છે, પરંતુ જીવ એકાન્તથી અમત નથી. ક્ષીર-નીરની પ્રમાણે અથવા અગ્નિ અને લોઢાના ગોળાની માફક આત્મા કાર્મgશરીરથી કથંચિત્ અભિન્ન છે. આ કારણથી મૂર્ત પણ છે. કર્મલિપ્ત આત્મા મૂર્ત હોવાના કારણે મૂર્ત કર્મોથી તેને અનુગ્રહ અને ઉપઘાત થાયજ છે. હા આકાશને અનુગ્રહ અને ઉપઘાત થતો નથી, કારણ કે તે એકાન્તથી અમૂત मन मयतन छ.'
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy