SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ३१४ आचारास्त्रे "यथा ह्यरूपमाकाशं, रुपिद्रव्यादिभाजनम् । तथा हरूप आत्मापि, रूपिफर्मादिभाजनम् ॥१॥" यथा वा- अमृतयाऽऽकुचनादिक्रियया सह मृतद्रव्यस्याराल्यादेः सम्बन्धस्तथाऽत्रापि जीवकर्मणोः सम्बन्ध इति योध्यम् ।। यद्वा-यथा वाह्यशरीरमिदं जीवेन सह सम्बद्धं प्रत्यक्षदृष्टमेवास्ति, एवं भवान्तरं गच्छता जीवेन सह कार्मणशरीरं सम्बद्धमेवेति । ___ यदि बाह्यशरीरस्य जीवेन सह सम्बन्धे धर्माधर्मयोः कारणताऽस्तीत्युच्यते तर्हि तावपि धर्माधौं मूर्ती स्याताममूर्ती वा ? । यदि मूतौं तहि " जैसे अरूपी आकाश रूपी द्रव्य आदि का आधार है, उसी प्रकार अरूपी आत्मा कर्मों का आधार है" ॥१॥ अथवा जैसे-आकुश्चन (सिकोडना) आदि अमूर्त क्रिया के साथ अंगुली आदि मूर्त द्रव्य का सम्बन्ध होता है, उसी प्रकार यहां जीव और कर्म का सम्बन्ध समझ लेना चाहिए। अथवा जैसे बाह्य शरीरका जीव के साथ सम्बन्ध है, वह प्रत्यक्ष सिद्ध है, उसी प्रकार भवान्तर में जाते जीव के साथ कार्मण शरीर का सम्बन्ध है। मगर कहा जाय कि जीव के साथ बाह्य शरीर का सम्बन्ध होने में धर्म और अधर्म कारण है तो प्रश्न खडा होता है कि-धर्म अधर्म मूर्त हैं या अमूर्त है ? જેવી રીતે અરૂપી આકાશ, પાંદ્રવ્ય આદિને આધાર છે. તે પ્રમાણે અરૂપી मात्मा, ३पी भनिमाघार छ." ॥१॥ અથવા-જેવી રીતે-સંકેચવું આદિ અમૂર્ત કિયાની સાથે આંગલી આદિ મૂર્ત દ્રવ્યને સમ્બન્ધ હોય છે તે પ્રમાણે જીવ અને કર્મને સમ્બન્ધ સમજી લેવો જોઈએ. અથવા જેવી રીતે આ બાહ્ય શરીર જીવની સાથે સંબદ્ધ છે. તે પ્રત્યક્ષથી સિદ્ધ છે. તે પ્રમાણે ભાવાન્તરમાં જતા જીવની સાથે કામણ શરીરને સંબંધ છે. અથવા તો એમ કહેવામાં આવે કે જીવની સાથે બાહ્ય શરીરને સમ્બન્ધ હવામાં ધમ અને અધમ કારણ છે. તે પ્રશ્ન ઉભો થાય છે. કે–ધર્મ અધમ મૂર્ત છે કે અમૂર્ત છે જે તે મૂર્ત છે એમ કહે તે અમૂર્ત જીવની સાથે તેનો સંબંધ કેવી રીતે થયો?
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy