SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ आचाराङ्गमुत्रे ननु यथा कर्म विनाऽपि विचित्रा अभ्रादिविकारा दृश्यन्ते तथा संसारिणां सुखदुःखादिभाषेन वैचित्र्यं यदि विनाऽपि कर्म भवेत् तर्हि का दशनिः ९ इति चेत्, उच्यते--- " अभ्रविकारा गन्धर्वनगरशक्रधनुरादयो गृहमाकारवृक्षरक्तनीलपीतादिभावेन वैचित्र्यं विभ्रति तत्र विस्रसापरिणतेन्द्रधनुरादिपुलपरिणामवैचित्र्यं हृदयते, तदपेक्षया विशिष्टं परिणामवैचित्र्यं मायेण चित्रन्यस्तानां चित्रकरादिशिल्पपरिगृहीतानां लेप्यकाष्ठकर्मानुगत पुद्गलानामुपलभ्यते, तर्हि जीवपरिगृहीतानामान्तरकर्मपुद्गलानां सुखदुःखादिनानारूपतया कथं न विशिष्टतरं परिणामवैचित्र्यं संभवेत् ? । शङ्का- -जैसे कर्म के बिना भी भाँति-भाँति के मेघ आदि के विकार देखे जाते हैं, उसी प्रकार कर्म के अभाव में भी संसारी जीवों में सुख-दुःखं आदि की विचित्रता हो तो क्या हानि है ? ? 1 आदि, गृह, करते हैं वहाँ देखी जाती है, समाधान - मेघविकार - गन्धर्वनगर, इन्द्रधनुप रक्त, नील, पीत, आदि रूप में विचित्रता धारण इन्द्रधनुष आदि, पुद्गल के परिणामों की विचित्रता आदि किसी शिल्पी के द्वारा गृहीत चित्र में अङ्कित, लेप्य काठ आदि पुद्गलों में उस से भी अधिक विशिष्टता दिखाई देती है तो फिर जीवद्वारा ग्रहण किये हुए आन्तरिक कर्मपुद्गलों की सुख-दुःख आदि नाना रूपों में परिणमन की विशिष्टतर विचित्रता क्यों न होगी ? | प्राकार, वृक्ष, स्वभाव से परिणत लेकिन चित्रकार શ`કાજેવી રીતે કર્મ વિના પણ ભાત-ભાતના મેઘ માદિના વિકારો જોવામાં આવે છે, તે પ્રમાણે કમૅના અભાવમાં પણ સંસારી જીવામાં સુખ-દુઃખ આદિની વિચિત્રતા હોય છે. એમ માનવામાં શું હાનિ છે? सभाधान-भेधविहार-गंधर्वनगर, इन्द्रधनुष आदि, गृह, प्राार, वृक्ष, रस्त નીલ, પીત આદિ રૂપમાં વિચિત્રતા ધારણ કરે છે. ત્યાં સ્વભાવથી પરિણત ઈન્દ્રધનુષ આદિ-પુદ્ગલના પરિણામેનો વિચિત્રતા જોવામાં આવે છે, પરન્તુ ચિત્રકાર આદિ કાઈ શિલ્પીદ્વારા ગૃહીત ચિત્રમાં અંકિત,. લેપ્સ, કાષ્ઠ આદિ પુદ્ગલે માં તેનાથી પણ અધિક વિશિષ્ટતા તેવામાં આવે છે તે પછી જીવદ્વારા ગ્રહણ કરેલા આન્તરિક ક પુદ્ગલાની સુખદુખ આદિ નાના (જૂદા-જૂદા) રૂપેમાં પરિણમનની વિશિષ્ટતર વિચિત્રતા કેમ ન હેાય?
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy