SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ आचांगने (१३) आत्मन ऊर्ध्वगतिस्त्रमावल्यम्अयमात्मा-ऊर्ध्वगतिशीलः, अगुरुलघुत्वात् । यद्येवं तहि कथमंधो गच्छति ?। अलायुर्यथा स्वभावत ऊर्ध्वगमनशीलोपि मूल्लेपाजले धो गच्छति। तदपगमादूर्ध्व‘माजलान्ताद् गच्छति, एवमात्मापि कर्मलेपादधो गच्छति तदपगमा मालोंकान्ताद् गच्छति । यथा वा-एरण्डवीजमपि बन्धनमुक्तं सदूधै गच्छति । ' (१३) आत्माका ऊर्ध्वगतिस्वभाव - -- - - - ---- - - यह आमा अर्ध्वगमन स्वभाव वाला है; क्यों कि वह अगुरुलघु है। प्रश्न किया जा सकता है कि अगर ऐसी बात है तो आत्मा अधोगमन क्यों करता है ? इस प्रश्न का उत्तर यह है कि जैसे पानी में ऊपर की ओर गमन करने का तूंबेका स्वभाव है, फिर भी मिट्टी का लेप कर देने से वह अबोगमन करता है और लेप हट जाने पर जल की सतह तक ऊपर की ओर उठता है। इसी प्रकार आत्मा कर्मलेप के कारण नीचे जाता है और कर्मलेप हट जाने से लोक के अप्रभाग तक उपर की ओर जाता है। अथवा जैसे-एरण्ड का बीज बन्धन से मुक्त होकर उपर जाता है उसी प्रकार आत्मा भी कर्मवन्धन का नाश होने पर उपर जाता है। કામણવર્ગણાઓથી ભરેલું છે, તે પણ સિદ્ધોમાં કામણ શરીર નહિં હોવાથી તેને કર્મબંધ થતો નથી. (23) मामान गतिस्पसा આ આત્મા ઊર્ધ્વ–ગતિ-ગમન–સ્વભાવ વાળો છે, કારણ કે તે અગુરૂ-લઘુ છે. તે પ્રશ્ન કરી શકાય છે કે અગર જે એ પ્રમાણે છે તે આત્મા અાગમન કેમ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે તુંબડાને સ્વભાવ જેમ પાણીમાં ઉપરની તરફ આવવાને છે તે પણ તેને માટીને લેપ કરી દેવાથી તે પાણીમાં નીચે જાય છે. અને માટીને લેપ દૂર થતાં જલની સપાટી સુધી ઉપરના ભાગમાં આવે છે. એ પ્રમાણે આત્મા કમલેપના કારણે નીચે જાય છે, અને કમલેપ દૂર થવાથી લના અગ્રભાગ સુધી ઉપરના ભાગમાં જાય છે. અથવા જેવી રીતે એરંડાનું બીજ બંધનથી મુકત થતાં ઉપર જાય છે. તે પ્રમાણે આત્મા પણ કમબંધન નાશ થતાં ઉપર જાય છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy