SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ आचारासो सोऽस्यास्तीति परिणामी । अनेन 'आत्मा कूटस्थनित्यः' इति मतं निराकृतम् । 'आत्मा कूटस्थनित्यः' इति स्वीकारे पूर्वदशायां यथाविध आरमा, तथाविध एवं ज्ञानोत्पत्तिसमयेऽपि भवेत् , तदा पूर्वमविशातात्मा फवं पदार्यविज्ञाता स्यात् । प्रतिनियतस्वरूपस्पापच्युतिरूपता कौटस्थ्यमिति स्वीकारा । यदि तदा पदार्थविज्ञातृत्व स्वीक्रियते तदा पूर्वमविज्ञातुर्विज्ञावरूपत्वे परिणामापत्या तन्मते कोंटस्थ्यभङ्गः । तस्मादात्मनः परिणामित्वमवश्यं स्वीकरणीयम् ।। (६) प्रभुस्वनिरूपणम्--- अयमात्मा निश्चयनयेन मोक्षतत्कारणरूपशुद्धपरिणामायं परिणमनधारण करना परिणाम कहलाता है। यह परिणाम जिस में हो वह : परिणामी । इस विशेषण से आत्मा की कूटस्थनिन्यता का निराकरण किया गया है। आत्मा कूटस्थ नित्य है, ऐसा स्वीकार करने पर आत्मा जैसा पहले अज्ञाता था वैसा ही ज्ञान की उत्पत्ति के समय भी रहेगा । ऐसी दशा में आत्मा पहले अज्ञाता था तो बाद में पदार्थों का ज्ञाता कैसे होगा !, क्यों कि आप के मत के अनुसार प्रतिनियत स्वरूप से घ्युत न होनाजैसा का तैसा ही बना रहना-कूटस्थता है। अगर बाद में आत्मा को पदार्थों का ज्ञाता स्वीकार करते हो तो पहले जो अज्ञाता था, उस का ज्ञाता के रूप में परिणमन हो गया अतः कूटस्थनित्यता नष्ट हो गई। अत एव मामा को परिणामी अवश्य मानना चाहिए । आत्मा कूटस्थ नित्य नहीं वरन् परिणामी नित्य है । (६) आत्मा का प्रभुत्वनिश्चयनय से आत्मा मोक्ष और मोक्ष के कारणरूप शुद्ध परिणामों के लिए આ વિશેષણથી આત્માની કૂટસ્થનિત્યતાનું નિરાકરણ કર્યું છે. “આત્મા ફૂટસ્થ નિત્ય છે” એ સ્વીકાર કરવાથી આત્મા જે પહેલાં હતો તે જ જ્ઞાનની ઉત્પત્તિના સમયમાં પણ રહેશે, એવી દશામાં આત્મા પહેલાં અજ્ઞાતા હતા તે પછી પદાર્થોને શાતા કેવી રીતે થશે?, કેમકે–આપના મત પ્રમાણે પ્રતિનિયત સ્વરૂપથી ચુત નહિ થતાં જે છે તે જ બની રહે તે ફૂટસ્થતા છે. અગર તે પછીથી આત્માને પદાથીને જ્ઞાતા સ્વીકાર કરે છે તે પ્રથમ જે અજ્ઞાતા હતે તેનું જ્ઞાતાના સૂપમાં પરિણમન થઈ ગયું, તેથી ફૂટસ્થરૂપ નિયતા નાશ પામી ગઈ, આ કારણથી આત્માને પરિણામી અવશ્ય માન જોઈએ. આત્મા ફૂટસ્થ નિત્ય નથી પરંતુ પરિણામી નિત્ય છે. (७) माभानु प्रभुतનિશ્ચય નય પ્રમાણે આત્મા મેક્ષ અને પક્ષના કારણરૂ૫ શુ ને
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy