SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ - - - २४० आचाराने स्वीकर्तव्यम् । द्रव्याथिकनयेन नित्यः, पर्यायाथिकनयेन-अनित्य इति । एवमनङ्गीकारे हि 'संसारा'-दित्यायुक्तहेतूनामसंगतिः स्यात् । आत्मन एकस्वभावतस्वीकारे स्वभावान्तरानापत्या वर्तमानकालिकभावातिरिक्तं भावान्तरं न लधुमर्हेत् । एवमनित्यत्वामूर्तत्वयोरपि स्याहाद आलम्बनीयः, अन्यथा व्यवहारोच्छेदप्रसंगः स्यात् , एकान्तामूर्तस्य, तथैकान्ततो देडभिन्नस्य चातिपादिप्रसंगामावे सति हिंसादिनिवृत्तिदेशनादिपरकचरणकरणादियोधकसकलशावानर्थक्यं, तथाऽऽश्मनः संसारगदिनुदारश्च स्यात् । __आत्मा द्रव्यार्थिकनय से नित्य है और पर्यायार्थिकनय से अनित्य है। ऐसा स्वीकार न करने पर 'संसरण करने से' इत्यादि पूर्वोक्त हेतु असात हो जायेंगे । एक स्वभाव वाला आत्मा स्वीकार किया जाय तो उस में · दूसरे स्वभाव की उत्पत्ति नहीं होगी, और वर्तमानकालीन भाव के अतिरिक्त दूसग भाव कभी प्राप्त नहीं होगा। इसी प्रकार अनित्यत्व और अमूर्तत्व के विषय में भी स्याद्वादका ही आश्रय लेना चाहिए। अन्यथा व्यवहार के अभाव का प्रसङ्ग भाएगा । भात्मा को एकान्त अमूर्त मानने से तथा देह से एकात भिन्न मानने से उस का घात होना असंभव है, और इस दिशा में हिंसा भादि से निवृत्त होने का उपदेश देने वाले चरण-करण आदि के बोधक सब शास्त्र व्यर्थ हो जाएँगे । इस के अतिरिक्त भात्मा का संसाररूपी खड्डे से कभी उद्धार भी नहीं होगा। આત્મા દ્રવ્યાધેિક નયથી નિત્ય છે, અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. એ પ્રમાણે સ્વીકાર નહિ કરવાથી “સંસારણ કરવાથી ઈત્યાદિ પૂર્વોકત હેતુ અસંગત થઇ જશે. એક સ્વભાવવાળે આમ સ્વીકાર કરવામાં આવશે તે તેમાં બીજા સ્વભાવની ઉત્પત્તિ નહિ થાય, અને વર્તમાનકાલીન ભાવ વિના બી ભાવ કઈ પણ વખત પ્રાપ્ત નહિ થાય, એ પ્રમાણે અનિયત્વ અમૂત્વના વિષયમાં પણ સ્યાદ્વાદને જ આશ્રય લેવું જોઈએ. અન્યથા વ્યવહારના અભાવને પ્રસંગ આવશે. આત્માને એકાન્ત અમ માનવાથી તથા દેહથી એકાન્ત ભિન્ન માનવાથી તેનો ઘાત થ અસંભવ છે. અને એ દિશામાં હિંસા આદિથી નિવૃત્ત થવાને ઉપદેશ દેવાવાળા ચરણ-કરણ આદિના બાધક તમામ શાસ્ત્ર વ્યર્થ થઈ જશે. તે સિવાય આત્માને સંસારરૂપી ખાવાથી કેાઈ વખત પણ ઉદ્ધાર નહિ થાય,
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy