SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ - २२२ आचारासत्रे (३) इन्द्रियं साधिष्ठातृकं, करणत्वात् , यथा चक्रचीवरमुत्सूत्रदण्डादयः, अस्ति हि चक्रचीवरादीनामधिष्ठाता कुलालः। यच निरधिष्ठातृकं तत् करणमपि न भवति, यथा-आकाशम् , यथेन्द्रियाणामधिष्ठाता स आत्मेति । (४) यहा-इन्द्रियविषयाणामादाता संभवति, इन्द्रियविषया शब्दादय आदाहसहिताः आदानादेयभावसद्भावांव , संदंशकलोहवत् । यथा लोके सईशकलोहानामयस्कार आदाताऽस्ति । इन्द्रियविषयाणां चादानादेयभावो विद्यते, । अतस्तेपामप्यादाताऽस्तीत्यनुमीयते । यत्र तु आदाता नास्ति, तत्रादानादेयभावोऽपि न विद्यते, यथा-आकाशे। (३) इन्द्रिया किसी सधिष्ठाता से युक्त हैं, क्यों कि- करण हैं, जैसे चक्र, चीवर, मृत्तिका, सूत और दण्ड आदि । चक्र, चीवर आदि का अधिष्ठाता कुंभार है, जिस का कोई अधिष्ठाता नहीं होता यह करण भी नहीं होता, जैसे-आकाश । इन्द्रियों का जो अधिष्ठाता है, वही आत्मा है। (४) अथवा इन्द्रियों के विपय शब्द आदि आदातायुक्त (ग्रहण करने वाले से युक्त ) है, क्यों कि उन में आदान आदेयभाव मौजूद है, जैसे संडासी और लोहे में, तात्पर्य यह है कि-लोक में संडासी और लोहे में आदान (लेना) आदेयभाव (जो लिया जाय) प्रसिद्ध है और उन का आदाता लुहार है, इसी प्रकार इन्द्रियों तथा विषयों का भी आदानआदेयभाव है, अतः उनका भी कोई आदाता होना चाहिए । जहाँ आदाता नहीं होता वही आदान-आदेयभाव भी नहीं होता, जैसे-आकाश में । (૩) ઈન્દ્રિા કઈ પણ અધિષ્ઠાતાથી યુક્ત છે, કેમકે તે કરણ છે; જેમકે ચક, ચવર, મૃત્તિકા, સૂત અને દંડ આદિ. ચક, ચીવર વગેરેને અધિષ્ઠાતા કુંભાર છે, જેને કેઈ અધિષ્ઠાતા હેય નહિ, તે કરણ પણ હેય નહિ; જેમકે–આકાશ. ઈન્દ્રિયને જે અધિષ્ઠાતા છે, તે આત્મા છે. (૪) અથવા-ઈન્દ્રિયોના વિષય શબ્દ આદિ આદાનયુક્ત-(ગ્રહણ કરવાવાળાચુત) છે, કેમકે તેમાં આદાન-આદેય ભાવ મેજુદ છે. જેમ સાણસી અને લેહમાં તાત્પર્ય એ છે કે લેકમાં સાણસી અને લેહમાં આદાન-આદેય ભાવ પ્રસિદ્ધ છે. અને તેના આદાતા લુહાર છે; આ પ્રમાણે ઇન્દ્રિય તથા વિષયને પણ આદાનઆદેય ભાવ છે તેથી તેને પણ કેઈ આદાતા હે જોઈએ ત્યાં આદાતા નથી, ત્યાં આદાન-આદેય ભાવ પણ હેય નહિ, જેમ આકાશમાં.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy