SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ १६० आचारासो - -- सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं, (सू. १) ' (छाया) श्रुतं मया आयुप्मन् ! तेन भगवता एवमाख्यातम् (स. १) टीका'सुयं मे' इत्यादि । आयुष्मन् ! हे चिरजीविन ! जम्यूः ! ' आयुष्म'नितिपदं शिप्यस्य जम्बूस्वामिनः कोमळवचनामन्त्रणं विनीतताख्यापनार्थम् । किञ्च-तस्याशेपश्रुतज्ञानोपदेश-श्रवण-ग्रहण - धारण - रत्नत्रयाराधन - मोक्षसाधनयोग्यतामात्यर्थमेतद्वचनम् । विनाऽऽयुपा श्रुतश्रवणादिमोक्षपर्यन्तसिद्धिन कस्यचित्सभवतीति भावः । एतद्वचनप्रभावादेव जम्बूस्वामी मोक्षपदं तस्मिन्नेव जन्मनि प्राप। मूलार्थ-'सुयं मे इत्यादि, हे आयुष्मन् ! मैंने सुना है। उन भगवान्ने ऐसा कहा है ( सू० १) टीकार्थ-हे भायुष्मन् ! अर्थात् हे चिरंजीवी जम्बू!, 'आयुष्मन्' पद अपने शिष्य जम्बू स्वामीका कोमल वचनरूप सम्बोधन है, और विनीतता प्रकट करने के लिए है । अथवा-उनके समस्त तज्ञान, उपदेश का श्रवण, ग्रहण धारण, रत्नत्रयका आराधन, तथा मोक्षसाधन की योग्यता की प्राप्ति के लिए इस पद का प्रयोग किया गया है। आयुक अभाव में श्रुतश्रवण से लेकर मोक्ष तक किसीकी भी सिद्धि नहीं हो सकती। इसी वचन के प्रभाव से जम्बू स्वामीने उसी भव में मोक्ष प्राप्त किया था । 'सुयं मे' त्यादि. મૂલાથ– આયુષ્યન્ ! મેં સાંભળ્યું છે તે ભગવાને આવું કહ્યું છે (સૂ-૧) ટીકાથ હે આયુષ્યન અર્થાત હૈ ચિરંજીવી જબૂ!, “આયુષ્મન ' પદ પિતાના શિષ્ય જખ્ખ સ્વામીનું કેમલ-વચનરૂપ સંબધન છે, અને વિનીતપણું પ્રગટ કરવા માટે છે. અથવા તેમના સમસ્ત કૃતજ્ઞાન, ઉપદેશનું શ્રવણ, ગ્રહણ, ધારણ, રત્નત્રયનું આરાધન તથા મેક્ષસાધનની એગ્યતાની પ્રાપ્તિ માટે આ પદને પ્રયોગ કરવામાં આવ્યો છે, આયુના અભાવમાં શ્રતના શ્રવણથી લઈને મોક્ષ સુધી કોઈ પણ સિદ્ધિ થઈ શકતી નથી આ વચનના પ્રભાવથી જમ્મુ સ્વામીએ એ ભવમાં મેક્ષ પ્રાપ્ત કર્યો હતે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy