SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ - आचारचिन्तामणि-टीका अवतरणा व्यवहारनयः १५३ मुखादिरूपं शुद्धस्वरूपं विस्मृत्य पौलिकविभावपरिणामेऽनन्तदुःखजनकेऽनन्तानन्दमनुमवति, मोहवशेन वाद्यवस्तुपु ममत्वभावं कुरुते । यथा-"इदं मम गृहम् , इमे मम पुत्राः, इमा मम दाराः, इमे मम परिवागः, इदं मम सर्व धनजनादिकम् । इत्थं विपरूपं विपयं पीयूपं मन्यमानो विषयकतानो क्षणमात्रसुखजनकान् बहुकालदुःखदान् कामभोगान् भुञ्जानो विपयमृगतृष्णां पुनः पुनर्धावमानो दीर्घावसंसारे क्षणमपि विश्रान्ति न लभते । ममेति कुर्वनयं जीवः पुत्रदारादीनां सुखेन सुखं, दुःखेन दुःखं मन्यमानस्तदर्थ व्यर्थमेव शोकमनुभवति, तदर्थ प्राणनाशमपि कर्तु समुद्यतो भवति । अनात्मीयमपि स्वीयं मन्यमानो नानाविधपापकार्यकरणेन दर्शक तथा अव्यावाधसुखरूप शुद्ध स्वरूप को भूल कर पौगलिक विभाव परिणाम में जो अनन्त दुःखों का जनक है अनन्त आनन्द मानता है। मोह के वशीभूत हो कर बाह्य वस्तुओं में ममाव धारण करता है, जैसे- "यह मेरा घर है, ये मेरे पुत्र हैं, यह मेरी पत्नी है, ये मेरे कुटुम्बी है, ये सब धन-जन आदि मेरे हैं" । इस प्रकार के विपरूप विषयों को अमृत मानता हुआ, विषयों में तन्मय हो कर, क्षण भर सुख देने वाले और दीर्घकाल तक दुःख देने वाले काम-भोगों को भोगता हुआ, विषयों की मृगतृष्णा की तरफ वारंवार दौडता हुआ, इस दोर्धमार्गचाले संसार में क्षण भर भी विश्राम नहीं पाता है। मेरे मेरे करता हुआ यह जीव, पुत्र और पत्नी वगैरह के सुख में सुख और दुःख में दुःख मानता हुआ व्यर्थ ही उन के लिये शोक करता है, यहाँ तक की उन के लिए प्राणों का नाश तक करने को उद्यत हो जाता है। यह તથા અવ્યાબાધ સુખપ શુદ્ધ સ્વરૂપને ભૂલી જઇને પૌગલિક વિભાવ પરિણામમાં કે જે અનંત દુઃખે જનક (ઉત્પન્ન કરનાર) છે. તેમાં અનંત આનંદ માને છે, મોહને વશ થઈને બહારની વસ્તુઓમાં મમત્વ ધારણ કરે છે, જેમકે-“આ ઘર મારું છે, આ મારા પુત્ર છે, આ મારી સ્ત્રી છે, આ મારૂં કુટુંબ છે, આ સર્વ ધન-જન વગેરે મારું છે એ પ્રમાણે વિષ૫-વિષયને અમૃતરૂપ માનીને, વિષયમાં તન્મય થઈને ક્ષણમાત્ર સુખ આપવાવાળા અને લાંબા કાલ સુધી દુખ આપવાવાળા ભેગને ભગવતે થકો, વિષયેની મૃગતૃeણ તરફ વારંવાર દોડતે થકે આ લાંબા માર્ગવાળા સંસારમાં ક્ષણ માત્ર પણ વિશ્રામ પામતો નથી. મારા-મારા કરતે આ જીવ, પુત્ર અને પત્ની વગેરેના સુખમાં સુખ અને દુઃખમાં– દુઃખ માનતે થકે તેના માટે નામ શોક કરે છે–ત્યાં સુધી કે તેના માટે પ્રાણને નાશ કરવા તૈયાર થઈ જાય છે. આ જીવ પરને પિતાનું સમજીને નાના પ્રકારનાં प्र. मा-२०.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy