SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ - आचारचिन्तामणि-टीका अवतरणा व्यवदारनयः १४९ ऽनन्तानुवन्धिकपायचतुष्टयं क्षपयित्वा चतुर्थ गुणस्थानं समासाद्य सम्यक्त्वगुणं लभते । अप्रत्याख्येयकपायचतुष्टयक्षयेण देशविरतिरूपं पञ्चमं गुणस्थानं प्राप्नोति । प्रत्याख्येयकपायचतुष्टयक्षयेण जीवस्य पष्ठसप्तमगुणस्थानयोः सर्वविरतिरूपयोरुपलब्धिर्भवति । यद्यप्टमगुणस्थानं लभ्यते तदा तत्र श्रेणिद्वयं समारुह्यते, उपशमश्रेणिः क्षपकणिश्च । तत्रोपशमश्रेण्याऽप्टमगुणस्थानादेकादशगुणस्थानं यावदध्यारोहति । क्षपण्या त्वष्टमादारभ्य दशमं यावत् समारुबैकादशं विहाय द्वादशं गुणस्थानं समारोहति । जीवस्तत्र रागद्वेपस्यमोहनीय. प्रयत्न करता है तब प्रथम गुणस्थान में अनन्तानुबन्धी चार कपायाका क्षय करके चतुर्थ गुणस्थान प्राप्त करता है और सम्यक्त्व गुण पा लेता है। चार अप्रत्याख्यानावरण कपायों का क्षय करके देशविरतिरूप पांचवा गुणस्थान प्राप्त करता है, और प्रत्याख्यानावरण कपाय-चतुष्टय के क्षय से जीव को सर्वविरतिरूप छठे और सात गुणस्थान की प्राप्ति होती है। जीव को यदि आठवां गुणस्थान प्राप्त होता है तो वहाँ से दो श्रेणियाँ आरम्भ होती हैं और जीव उन में से किसी एक श्रेणी पर आरुद्ध होता है। दो श्रेणिया है--उपशमनेगी, और क्षपकश्रेगी। उपशमश्रेणीवाला जीव ग्यारहवें गुणस्थान तक चढ़ सकता है। क्षपकश्रेणीवाला जीव आठवें से दशवें गुणस्थान तक पहुँचकर ग्यारहवे को छोड़ कर सीधा बारहवं गुणस्थान पर आरुढ हो जाता है। जीव दश गुगस्थान के अन्त में रागद्वेषरूप मोहनीय कर्म का समूल नाम करके, કરે છે, ત્યારે પ્રથમ ગુણસ્થાનમાં અનન્તાનુબંધી ચાર કલાને ક્ષય કરીને ચતુર્થ (ચોથું) ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, અને સમ્યકતવ ગુણ પામી જાય છે. ચાર અપ્રત્યાખ્યાનાવરણ કરીને ક્ષય કરીને દેશવિરતિરૂપ પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, અને પ્રત્યાખ્યાનાવરણ કપાય-ચતુષ્ટયના ક્ષયથી જીવને સર્વવિરતિરૂપ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. જીવને જો આઠમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે તે ત્યાંથી બે શ્રેણીઓને આરંભ થાય છે, અને જીવ એ બેમાંથી કેઇ એક શ્રેણી પર આઠ થાય છે. બે શ્રેણી આ પ્રમાણે છે-(૧) ઉપશમણી (૨) ક્ષપકશ્રેણી. ઉપશમણી વાળે જીવ અગિઆરમાં ગુણસ્થાન સુધી ચઢી શકે છે, ક્ષાકર્ણવાળો જીવ આઠમાથી દરામાં ગુણસ્થાન સુધી પહોંચીને અગિઆરમાં ગુણસ્થાને છેડીને સીધે બારમાં ગુણસ્થાન પર આરૂઢ થઈ જાય છે. જીવ દસમા ગુણસ્થાનના અંતમાં
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy