SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ १०० . . . . . . . . - आचारास्त्रे • अत्र ब्रूमः-पुद्गलस्य परिणमनशक्तिरेव तादृशी यतः परमसूक्ष्मस्तादृशः परिणामो जायते, . येनानन्तप्रदेशिनः स्कन्धाः प्रदेशमेकं नमसः , प्रविशन्ति । . अथवा गगनस्य ताशी विचित्राऽवगाहदानशक्तियतोऽनन्तपदेशिनां स्कंधानां तस्यैकस्मिन् प्रदेशे समावेशः सिध्यति । यथा अविघनीभूतलोहगोलकावगाह'नान्निरवकाशे किलाकाशदेशे भखानिलसमुद्भताः पावकावयवाः समाविशन्ति । यदि रन्ध्ररहिताऽयोगोलकं शीतलीकर्तुं वारि निक्षिप्पते, तदा तदयोगोलकपरिपूरितनिरन्तराकाशदेशे तस्मिन्नेव वारिकणा अव्याहतं प्रविशन्ति । '. समाधान—पुद्गल में परिणमनशक्ति ही ऐसी है, जिससे उसका अत्यन्त सूक्ष्म परिणमन होता है । इसी कारण अनन्तप्रदेशी स्कन्ध भी आकाश के एक प्रदेश में समा जाते हैं । अथवा आकाश में ऐसी कुछ विचित्र अवकाशदान करने की शक्ति है कि उसके कारण अनन्तप्रदेशी स्कन्धों का भी आकाश के एक ही प्रदेश में समावेश हो जाता है । जैसे- अत्यन्त सघन लोहे के गोले के अवगाहन से निरवकाश आकाशप्रदेश में धौंकनी की वायु से वृद्धि पाये हुए अग्नि के अवयव प्रवेश कर जाते हैं । तात्पर्य यह है कि लोहे का गोला बहुत ठोस होता है, वह आकाश के जिन प्रदेशों में मौजूद है, वहां जगह दिखाई नहीं देती, फिर भी यकिनी की वायु की प्रेरणासे उन्हीं आकाश प्रदेशों में अग्नि का प्रवेश हो जाता है, तत्पश्चात् छिद्ररहित उस लोहे के गोले को ठंडा करने के लिये उस पर पानी डाला जाय तो जिन आकाश प्रदेशों में लोहे का गोला और पावक-अग्नि है, उन्हीं में जल के कण भी वेरोकटोक प्रवेश कर जाते हैं। સમાધાન-પુદગલમાં પરિણમનશક્તિ જ એવી છે જેથી તેનું અત્યન્ત સૂમ પરિણમન હેાય છે. એ કારણે અનન્તપ્રદેશી સ્કંધ પણ આકાશના એક પ્રદેશમાં સમાઈ જાય છે. અથવા આકાશમાં એવી કોઈ વિચિત્ર અવકાશદાન કરવાની શક્તિ છે કે–તે કારણથી અનન્તપ્રદેશી ઔધને પણ આકાશના એક જ પ્રદેશમાં સમાવેશ થઈ જાય છે. જેમકે–અત્યન્ત સઘન સેઢાના ગેળાના અવગાહનથી નિરવકાશ આકાશ પ્રદેશમાં ધમણના વાયુથી વૃદ્ધિ પામેલા અગ્નિના અવયવે પ્રવેશ કરી જાય છે. તાત્પર્ય એ છે કે-લેઢાને ગેળો બહુ જ ઠોસ (પિલાણ વિનાને) હેય છે, તે આકાશના જે પ્રદેશોમાં મોજુદ છે, ત્યાં જગ્યા દેખાતી નથી. તો પણ ધમણના વાયની પ્રેરણાથી તે આકાશ પ્રદેશોમાં અગ્નિને પ્રવેશ કરી જાય છે. તે પછી રિહિત તે લેવાના ગેળાને ઠડ કરવા માટે તેના ઉપર પાણી નાખવામાં આવે તો જે આકાશ-પ્રદેશમાં લેઢાને ગેળે અને અગ્નિ છે, તેમાં પાણીનાં ટીપાં પણ २४-टरी (मटाच्या) विना प्रवेश श जय छे.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy