SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ - - ६६ .' आचाराने ननु धर्मास्तिकायस्य दण्डादिवनिमित्तकारणता नोपपद्यते, सव्यापार हि कारणं भवति, निर्व्यापारस्य कारणत्वे युक्त्यभावादिति चेन, . धर्मास्तिकायस्य हि स्वाभाविकव्यापारसत्त्वात् कारणत्वं भूपपादम् । उक्तं च धर्मास्तिकायलक्षणं भगवता--- " गइलवरवणो उ धम्मो " इति, 'गतिलक्षणस्तु धर्मः' इति छाया (उत्तराध्ययनमने २८ अ.) गतिकार्यानुमेयो धर्मास्तिकाय इति भावः । शङ्का-धर्मास्तिकाय डंडा आदि के समान निमित्त कारण नहीं हो सकता, क्योंकि वह व्यापार नहीं करता, कार्य की उत्पत्ति में व्यापार करने वाला ही कारण होता है । कार्य की उत्पत्ति में व्यापार न करने पर भी अगर किसी को कारण मान लिया जाय तो चाहे जो वस्तु चाहे जिस कार्य में कारण हो जायगी। ऐसी दशा में नियत कार्य-कारण भाव का अभाव हो जायगा। समाधान-यह शङ्का ठीक नहीं है; क्योंकि यहाँ हेतु असिद्ध है । गतिरूप कार्य में धर्मास्तिकाय व्यापाररहित नहीं है, किन्तु धर्मास्तिकायका स्वाभाविक व्यापार विद्यमान होने के कारण उसे कारण मानना युक्तिसङ्गत है । भगवान् ने धर्मास्तिकायका लक्षण इस प्रकार बतलाया है-- “गइलक्रवणो उ धम्मो" धर्मास्तिकाय गति लक्षण वाला है । .(उत्तराध्ययनसूत्र अ० २८) अर्थात् गतिरूप कार्य से धर्मास्तिकायका अनुमान होता है । શકા-ધર્માસ્તિકાય દંડ આદિ પ્રમાણે નિમિત્ત કારણ થઈ શકતું નથી, કેમકે તે વ્યાપાર કરતું નથી, કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર કરનાર જ કારણ હોય છે. કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર નહિ કરવા છતાં ય જે કંઈને કારણ માનવામાં આવશે તે ગમે તે વસ્તુ ગમે તે કાર્યમાં કારણ થઈ જશે. એવી દશામાં નિયત કાર્ય કારણે ભાવને અભાવ થઈ જશે. સમાધાન–આ શંકા ઠીક નથી, કારણ કે અહિં હેતુ અસિદ્ધ છે. ગતિરૂપ કાર્યમાં ધમસ્તિકાય વ્યાપારરહિત નથી, ધમસ્તિકાયને સ્વાભાવિક વ્યાપાર વિદ્યમાન હોવાથી તેને કારણે માનવું તે યુક્તિસંગત છે. ભગવાને ધર્માસ્તિકાયનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે— ___“गइलक्षणो उ धम्मो" धमस्तिसय तिलक्षवाणुः छ (उत्तराध्ययन સૂત્ર અ. ૨) અર્થાત્ ગતિષ કાર્યથી ધમસ્તિકાયનું અનુમાન થયું છે. -
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy