SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ ST आधाराचे गति प्रति, पुनस्तस्यामेव गति-क्रियायां धर्मास्तिकायः सहायरूपं निमित्तकारणे भवति । (१) यथा सरित्समुद्राघवगाहनशीलानां मत्स्यानां स्वत एव निगमिता गतिश्च जायते, तत्र तेषां गमनं प्रति सहायरूपं निमित्तकारणं वारि। स्वयं तिता तु मत्स्यानां न तत् प्रेरकं गमनाय । . (२) यथा वा मृत्परिणामभूतस्य घटस्य दण्डो निमित्तकारणम् । । (३) यथा वा स्वत एवावगाहमानस्य द्रव्यस्यावगाहनं प्रति गानम् , न. पुनरवगाहमानं द्रव्यं बलादयगाइयति तत् । इस गमनक्रिया में उपादान कारण वह स्वयं ही होते हैं, धर्मास्तिकाय सहायकमात्र होने से निमित्त कारण है। (१) जैसे-नदी अथवा समुद्रमें अवगाहन करनेवाले मच्छो में गमन करने की इच्छा स्वयं ही उत्पन्न होती है और स्वयं ही वे गति करते हैं, जल उन की गति में सहायक रूप निमित्त कारण होता है। हाँ, मच्छ अगर ठहरे तो जल उन्हें गमन करने के लिये प्रेरित नहीं करता। (२) अथवा जैसे—मृत्तिका से बनने वाले घडे में डंडा निमित्त कारण होता है। (३) अथवा जैसे--स्वयं ही अवगाहन करने वाले द्रव्य की अवगाहना में आकाश निमित्त कारण होता है। મુદ્દાને ગમન કરવું તે સ્વભાવ જ છે, એ ગમન-ક્રિયામાં ઉપાદાન કારણ તે પિતે જ હોય છે, ધર્માસ્તિકાય સહાયકમાત્ર હોવાથી તે નિમિત્ત કારણ છે. ' (૧) જેવી રીતે નદી અથવા સમુદ્રમાં અવગાહન કરવાવાળા મચ્છમાં ગમન કરવાની પિતાની જ ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને પોતે જ તે ગતિ કરે છે, પરંતુ જલ તેની ગતિમાં સહાયરૂપ નિમિત્તે કારણે થાય છે પરંતુ મછ જે સ્થિર રહેવાની ઈચ્છા કરે તે જલ તેને ગમન કરવા માટે પ્રેરણા ४२ नथी. (૨) અથવા જેવી રીતે-માટીથી તૈયાર થતા ઘડામાં ઉંડા અને ચાક નિમિત્ત કારણ હોય છે. (8) અથવા જેવી રીતે-તે જ અવગાહન કરનારા દ્રવ્યના અવગાહનમાં આકાશ નિમિત્ત કારણ છેય છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy