SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ક્રોધ આવે ત્યારે સદ્વાંચનનું આલંબન લો. (૧૧) ક્રોધ આવે ત્યારે મહાપુરુષોને યાદ કરો. જેમકે ખંધકમુનિએ કેવું સહન કર્યું હતું. આવું સહન તો મારે નથી કરવાનું તો હું ક્રોધ શા માટે કરું? (૧૨) મૌન ધારણ કરો. ઝગડો થવાની સ્થિતિમાં સામો ગમે તેટલું બોલે, તમે મૌન ધારણ કરશો તો ઝગડો વહેલો પતી જશે. (૧૩) ક્રોધ આવે ત્યારે સામાયિકલઈને બેસી જવું. (૧૪) ક્રોધના પ્રાયશ્ચિત્ત તરીકે સમ્યકતપ કરો. (૧૫) કઠોર ભાષા વાપરવી નહીં. નાગર્ભિત સૌમ્ય ભાષાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. (૧૬) માધ્યસ્થભાવમાં રહેતા શીખો. થોડાક ઉદાસીન એટલે કે ઉપેક્ષાવાળા બનો. ઉપેક્ષા એ ક્યારેક અમૃત છે. (૧૭) બીજાને સુધારવાને બદલે આપણે સારા થઈ જવું અને આપણે જ સુધરવું, એવો પ્રયત્ન કરવો. આમક્રોધ જેવા કષાયને પાતળો પણ કરીશું તો સમતા મળશે અને મન શાંત રહેશે. (55
SR No.009280
Book TitleManne Shant Rakho
Original Sutra AuthorN/A
AuthorNautambhai R Vakil
PublisherShrutsar Trust
Publication Year2016
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy