SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. માતા-પિતા પૂજન ૧૪. સત્સંગ ૧૫. કૃતજ્ઞતા ૨૩. દયા કરવા પ્રયત્નશીલ બનવું. ૨૪. બુદ્ધિ ૨૫. ગુણપક્ષપાત ૧૬. અજીર્ણમાં ભોજન ત્યાગ; ૧૭. ચિત ભોજન ૧૮. જ્ઞાનીપૂજન ૧૯. બિંદિતકાર્ય-ત્યાગ ૨૦. ભરણ-પોષણ ૨૧. દીર્ઘદષ્ટિ ૨૨. ધર્મશ્રવણ ૨૬. દુરાગ્રહ ત્યાગ ૨૭. જ્ઞાનાર્જન ૨૮. સેવાભક્તિ ૨૯. ત્રિવર્ગ-ખાધા ૩. દેશકાળનું જ્ઞાન ૩૧. બલાબત-વિચારણા ૩૨. લોકયાત્રા ૩૩. પરોપકાર પરાયણતા : મા-બાપની સેવા કરવી. : સંતો, સાધુઓ, સદાચારી વ્યક્તિઓ અને સજ્જનોની સોબત કરવી. : ઉપકારીના ઉપકારને યાદ રાખવા અને સમયે તેનો સમુચિત બદલો વાળી આપવા તત્પર રહ્યું. ૩૪. લજ્જા રૂપ. સીતા પેટ બગડેલું હોય ત્યારે ખાવું નહિ, તેવા સમર્થ ઉપવાસ કરો. : તન, મન અને આત્માનું આરોગ્ય જળવાઈ રહે તેવું સાદું અને સાત્ત્વિક ભોજન કરવું. ; જ્ઞાનીજનો, વિદ્વાનો, કલાકારનું સન્માન કરવું, યથાયોગ્ય તેમને સહકાર આપો. : ર્કાો નિંદા કરે, સમાજમાં આબરુ જાય તેવાં અોગ્ય કાર્યો ન કરવાં. : પોતાના આશ્ચર્ય રહેલાં સ્વજનોની યથાર્થોગ્ય સારસંભાળ લેવી. : ભવિષ્યનાં પરિણામોનો વિચાર કરીને કોઈપણ કાર્ય કરવું, : જીવનને ઉન્નત અને મા બનાવે તેવી વાર્તા સાંભળવી, તેવું વાંચન કરવું. : જીવ માત્ર પર કરુણા ચિંતવવી અને તેમનાં દુ:ખોને દૂર કે હળવા : દરેક બાબતનો સમગ્રતયા વિચાર કરીને નિર્ણય અને અમલ કરવો. : ગુણાનુરાગી બનવું. : હઠ, જીદ, કદાગ્રહ કરવા નહિ. : દરરોજ કંઈક ને કઈંક નવું જ્ઞાન મેળવવા પ્રયત્નો કરવા. : ઉપકારીઓની તેમજ દીન-દુઃખી જનોની સેવા કરવી. : ધર્મ, અર્થ અને કામ-આ ત્રણ પુરુષાર્થોનું સમુચિત ને સંતુલિત સેવન કરવું. : સમય અને સંજોગોને સુપેરે ઓળખવા, ભવિષ્યનો વિચાર કરવો. : પોતાની શક્તિ અને ક્ષમતા તેમજ મર્યાદાનો વિચાર કરો. : સમાજ, ધર્મ અને રાષ્ટ્રની ઉન્નતિમાં સહભાગી થવું. : દીન-દુ:ખી જનોની સેવા કરવી. : વડીલા, ગુરુજનો આદિની આબ રાખવી, મર્યાદાઓનું પાલન કરવું. : હર હાલતમાં ખુશાલ રહેવું, ધીરજ અને શાંતિ રાખવા. તપ અને આહારસંહિતા જીવન જીવવા માટે આહાર આવશ્યક અને અનિવાર્ય છે. તન, મન અને આત્મા પર આહારનો નિર્ણયાત્મક પ્રભાવ પડે છે. આથી જ તો ૐ છે: “અન્ન તેવું મન’. ‘આહાર તેવું ઓડકાર.' આત્મસાધનામાં આહાર સાધક અને બાધક બંને છે. આથી શ્રી જિનેશ્વર ભગવંતોએ આહારની માત્રા, આહાર લેવાનો સમય, તેમજ આહારની યોગ્યતા અંગે વિશદ્ અને વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે. કર્મો ક્ષય કરવા માટે ધર્મની આરાધના કરવાની છે. કર્મનો ક્ષય કરવા ‘તપનું આયોજન કર્યું છે તેમજ નિષિદ્ધ આહારનું પણ વિધાન કર્યું છે. જૈન ધર્મમાં તપ મુખ્યત્વે બાર પ્રકારના બતાવ્યો છે. તેમાં છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારનો અત્યંતર તપ છે. બાહ્ય તપ એટલે સ્પષ્ટ જોઈ શકાય તેવા તપ. આન્વંતર તપ એટલે અદીઠ તપ. બાહ્ય તપ ૧. અનશન: એક દિવસ માટે કે વધુ દિવસો માટે કે અંતિમ શ્વાસ સુધી આહાર-પાણીનો ત્યાગ કરવો તેને અનશન કે અણસણ કહે છે. તેનો સરળ અર્થ છે, ઉપવાસ. નિરાહાર રહેવું તે. સમાધિભાવે મૃત્યુને સ્વેચ્છાએ વધાવવા માટે, જીવનના અંતિમ દિવસ્તુમાં અનશન કરવામાં આવે છે. શૂરવીરો અનશન કરીને મૃત્યુને ભેટે છે. २०
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy