SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ૧૭૫ પૂજા-દેવદ્રવ્યમાં લઈ જઈ શકાય નહિ. ( જો કે પૂર્વકાલીન રિઝર્વ-ફંડનું દ્રવ્ય એ ભેટ દ્રવ્ય જ છે. પણ તે ‘નિર્વાહક’ બિનશરતી ભેટ દ્રવ્ય છે, માટે તે પૂજા-દેવદ્રવ્યમાં ન ગણાય.). આથી જ બોલીની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં જ ગણવી પડે એમ લાગે છે. ટૂંકમાં, પૂજાનાં કાર્યો માટે ભેટરૂપે શરતી મળેલું દ્રવ્ય તે પૂજાદેવદ્રવ્ય કહેવાય. તેનો ઉપયોગ જિનના દેહ માટે જ થઈ શકે. કલ્પિતદેવદ્રવ્યનો જિનમંદિરનાં સર્વકાર્યોમાં ઉપયોગ-જીર્ણોદ્ધાર, જિનપૂજા, પૂજારી આદિને પગારાદિમાં કરી શકાય. અહીં જણાશે કે કલ્પિત-દેવદ્રવ્યમાંથી જ પૂજારી આદિને પગારાદિ આપી શકાય. નિર્માલ્ય-દેવદ્રવ્યમાંથી જિનની અંગપૂજા તો ન જ કરી શકાય. પૂજા દેવદ્રવ્યથી મુખ્યત્વે જિનપૂજા કરી શકાય. T ધા.વ.૧૨
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy