SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 1 [ 4 ] અહિંસાધ'ને છાજે એવી રીતે તેણે મેળવવાની છે. અર્થાત જે સામગ્રીની બનાવટ ધાર હિંસામય હાય તે કાઈ સામગ્રી એ ઉપયાગમાં લે તે તેમાં તેના અહિંસાવ્રતને ચાકખા ભંગ છે એમ પતાવેલું છે, દાખલા તરીકે વર્તમાનમાં મીલમાં અનેક મુલાયમ કાપડ અને બ્લડી ખાદી એ એમાંથી શ્રેયાથી એ લક્ષ્યપૂર્ણાંક અને વિવેક સાથે જાડી ખાદીને પસંદ કરી હૈય તે સમજવુ કે તે અહિંસાના માર્ગ ઉપર છે. કદાચ જો તે અજ્ઞાનથી વા દેખાદેખીથી મીલમાં અનેલું મુલાયમ કાપડ તે પ્રથમ વ્રતની દુષક હિંસાના માર્ગ ઉપર છે એમ ભગવાન મહાવીરનું પ્રવચન કહે છે. ધી ધ ગાળ વગેરે વિકૃતિજનક પદાર્થોના આ શ્રેયાથી વગર કારણે ઉપયોગ ન કરે એમ વિધાન કરેલ છે. આ ઉપ રાંત શ્રેયાથી એ પાતાનાં શારીરિક મળેા ઝાડા પેશાા કફ વગેરે મેદ્યાને એવું થયે પરડવવા—નાખવા—કે જય કાઈ જતું આવતું ન હેાય, તે મળેને કોઈ જોઇ ઋતુ ન હોય અને તે મળે કોઇને ડચણુ કરતા નથ યશ્રેયાર્થી એ પાતાના એ મળાને જાહેર રસ્તા ઉપર તે જ્યાં માણસ આવે જાય છે તેવે ઠેકાણે વા જ્યાં ખાળક! રસ છે.કુદે છે અને ટંકાદો નાખી જ ન શકાય, એમ ભગવાન સાથે સાફ બતાવેલ છે. આ રીતે સર્વ વિરતિવ કૈકેયાર્થ વિશે ઘણા કડક નિયમીત ભગવાન મહાવીરે પાત્ર ને અચરીને પછી જ થાય છે. કઈ એ સમ થ થ આના સાધુઓ માટે છે. આ તે અને ર ટર અને નિયમ ન પી શકય વો અકૃતા પ્રેમ અને ભવ્ય! વિશ્વસ્ત થ
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy