SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭] | સૂદાપ્તિ અને લષ્ટિ એમ બન્ને બાજુએ વિચાર રવાને છે. કેવળ સ્થૂલરષ્ટિને વિચાર વ્યવહાર સાધક નિત નથી એટલે તારા કથનમાં આંશિક સત્ય છે; પરંતુ કરા કહેવા પ્રમાણે તે પૂરું સત્ય છે એમ નથી. આમ મા તાં માલિન સમયે તે ન જ સમયે અને જો ત્યાં સુધી પિતાને ભગવાન મહાવીરને પ્રતિસ્પધી નતે રહો અને પોતે પણ અરહા છે, જિન છે, કેવળી કે એમ લેકેને તદ્દન ખોટું કહેતે રહ્યો. બીજો પ્રતિસ્પર્ધી મંખલિપુત્ર ગોશાલ. જેન આગમ ભગવતી સત્રના પંદરમા શતકમાં શાલકની હકીકત આ મા આપેલ છે: મંખ લતિને મબલિ નામને એક પુરુષ, તેની ભદ્રા નામે ભાય. તે ગર્ભવતી થઈ, પછી એ બને ફરતાં ફરતાં શરવણ નામના ગામમાં ગેહલ નામના બ્રાહ્મણની ગોશાલામાં આવીને ઉતર્યા. ગોશાલામાં જ પુત્રને જન્મ થયે માટે તેનું નામ “ગેાલક' પાડયું. ગોશાલક ભેટે છે એટલે તે, પિતાના પિતા પ્રમાણે “મંખ જતિને ધંધે કરી જીવન નિર્વાહ કરવા લાગે. ભગવતી સૂત્રકાર શ્રી મહાવીર પાસે કહેવરાવ્યું છે કે આ વખતે તેઓ ચેત્રીશ વરસના હતા. તેઓ શ્રમણ થઈ વિહાર કરતા કરતા રાજગૃહ નગરના નાલંદા પાડાની વણકરશાલામાં વર્ષવાસ રહેલા. ગોશાલક ૧ હાથમાં ચિત્રનું પાટિયું રાખી લેકેને ચિત્રો બતાવી તે દ્વારા જીવન નિર્વાહ કરનારા “મંખ' કહેવાય.
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy