SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પરીના મહન વનમાં જઈને તેઓએ પિતાના એ રાતનાં પ્રવચને પહેલવહેલાં આરહ્યાં. એટલે ભગવાન મહાવીરનું પ્રથમ પ્રવચન પુરીમાં થયું હતું. પૃપની નળી, કિની પહ સ્થાનાંગણી પૃ૭) એને પરિણામે ગોતમ ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ; અને વાયુભૂતિ વગેરે હો બ્રાહા બંધુએ જ સૌથી પ્રથમ તેમના નામ અને ધર્મચક પ્રવર્તનનાં પ્રમુખ આગેવાન - બન્યા. આમ તેમાં બ્રાહ્મણ વર્ષમાં જ સૌથી પ્રથમ પિતાના ધમચકની શરુઆત કરેલી. આ ઉપરાંત શ્રી પાર્શ્વનાથની સવ પરંપરાનાં પાપ– પાની સાથે પણ સમન્વયની દષ્ટિને મુખ્ય રાખીને તેમને પણું પિતાના અલક સંઘમાં રહીને સાધના કરવાની વ્યવસ્થા કરી આપી. અત્યાર સુધી પાનાથની પરંપરામાં બહાચર્ય મુખ્ય વ્રત ન હતું પણ પેટાવ્રત હતું તેને ખસ જુદું મુખ્ય વ્રત સ્વીકારી તેમણે પાર્શ્વનાથની પરંપરામાં ચાલતે અનાચારપ્રધાન સ્વ . સદંતર બંધ કરાવી દીધું અને પિતાની પરંપરાને પશુ વેર સાધના કરવા તરફ વાળી • દીધી. સંધમધમે ખાંડાની ધાર પર ચાલવા જે કર છે, વેળુના કેળિયા ભરવા જે નીરસ છે માટે મનામાં ભેગે તરફ તીવ્ર અણગમે આવેલ હોય તેઓને જ સંયમના અધિકારી માની તેમને માટે ભેદભાવ વિના સંયમમાર્ગ વહેતા * કર્યો. ગુલામ તરિકે વેચાએલી એક ઉત્તમ નારીને તેમણે તે વખતના શ્રમણીસંધની મુખ્ય પ્રવર્તિકા
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy