SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ अहिंसा-सूत्र-३ ૨૬ પરંપરામાં સચવાયેલ છે એથી માલુમ પડે છે કે તે કેટલે બધે નિ છે અને આ સંવાદ જૂનાકાળની ધર્મસંબંધી કલ્પનાને પણ આકાર આપે છે. આ વિશે વિશે જાણવા માટે જુઓ ૧૯૫ર ના પારીને અખંડઆનંદ માસિકમાં “મહાભારત અને જૈન આગમ” તે લેખ. अहिंसा-मुत्तं ) થવં પદ ટા, મીન રેસિઘં .. अहिंसा निजणा दिट्ठा, सब्वभूएसु संजमो ॥१॥ અહિંસા–સૂત્ર ૧૧. તે તે તમામ ધર્મસ્થાનમાં ભગવાન મહાવીરે . મિ સથાન આ બતાવેલું છે. નાના મેટા તમામ જી થે સંયમપૂર્વક વ્યવહાર કરવાની પ્રવૃત્તિમાં તેમણે નિપુણ– જસ્વી અહિંસા જેએલી છે; અર્થાત્ એવી અહિંસાને તેમણે ધમ સ્થાને બતાવેલ છે. ) નાન્તિ ટોણ પળા, તણી દુવ શીવર | તે નામના વા, ન ફળે ને વિ વાચા આરા [ ૦ ૬ ૦ ૮૧] ૧૨. આ દુનિયામાં જેટલાં સે પ્રાણી છે અથવા ટલાં સ્થાવર પ્રાણી છે, જાણતાં કે અજાણતાં તેમને કેઈને યુવા નહિ, તેમ બીજા પાસે હણવવાં પણ નહિ.
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy