SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય અધર્મ ને ફી ય છે. ' ધર્મકુમ-૨ ? આરે છે તેની તે થીતી ગયેલી રાત કરે ? શત વીતો ાય છે, તે પછી આવતી નથી. મનુષ્ય ધર્મને મારે છે, તેની તે વીની ગયેલી રાત ફળ જાય છે. [zl૦ ૨૦ ૨ ૦ ૨૬ } ૯. ત્યાં સુધી લડપશુ સતાવતું નથી, ત્યાં સુધી યાધિએ વધતા નથી, અને ત્યાં સુધી આંખ વગેર જ્ઞાને ચા, તથા પ્રાધ વગેરે કમૅ ક્રિયા નબળી પડી નથી, ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લેવુ જોઈએ. पीछे वही जाय न बई। जादियाना, ताम्सायरे ॥९॥ ૩૦) મતિ રચી ખચા તથા ચા, मगोरमे कामगुणं विहाय | ચંદ્રાય .. एकोहु धम्मो नरदेव ! ताणं, न विन्न अन्नमिदेह किंचि ॥१०॥ ર૦૧૦ ૨૦ ૨૨ ll૦ ૪૦ ]. ૧૦ હું રજા ! તુ આ પ્રત્યક્ષ મનોહર દેખાતા રામભાગોને છેડી દઇને ત્યારે ત્યારે મરવાના છે. હું નરદેવ ! તું યાદ રાખ કે એ વખતે તારે સારું એક માત્ર ધર્મ શરણુરૂપ છે. આ જગતમાં માત્ર” ધર્મ સિવાય કંઇ શ્રી કે પ્રવૃત્તિ સમયે તને ખપમાં આવવાની નથી.
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy