SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લી ઋષી સદીમાં મહાગુજરાત મહર્ષિ યાન સરસ્વતી, મહાત્મા ગાંધીજી અને ભિક્ષુ અખ હાન એ ત્રણ મહાપુરુષ આપ્યા છે. એ ત્રણે મહાપુરુષાએ જનતાના હિતના મહાન સિદ્ધાંત વિચાયો,જાહેર કી ને પેાતાનાજ જીવન દ્વારા અનેક સુરશીઓના સામને કરીને ક્રિયાના પ્રદેશમાં એ સિદ્ધાંતને સફળ કર્યાં. સંત અને કમ યેગી એવા ભિક્ષુ ખખડાન હૈ જનસેવાન ગાર દેખાડ્યો છે. ૧૮૭૪ / ૧૯૪૨ તેમણે અજ્ઞાનરૂપી અંધાપા દૂર કરવા માટે પુસ્તકા દ્વારા ઉત્તમ નામનાપી રસાયન લાખા ગુજરાતીઓને પૂરું પાડયુ છે. તેમણે ઋષિમુનિએની વાણી અને વિદ્વાન લેખકાના વિચારને પ્રચાર કરી, જનતાને નવું જીવન આપ્યું છે. તેમણે સાહિત્યના મહાન ક્ષેત્રમાંથી ત્રણ સે। જેટલાં ઉત્તમ પુસ્ત। ચૂંટીને આ રીતે થ રીતે, સરળ અને સહેલાઈથી વાંચી શકાય તેવા મેઢા મારામાં છપાવ્યાં અને તેની લાખા પ્રતા ગરીખમાં ગરીબ માસને પાસામ એની સસ્તી કિંમતે ગુજરાતના દરેધરમાં પહોંચાડી છે, આ અગ્રગણ્ય સંતપુરુષ પવન્તો માં નિત્યમ્' એ ગીતામળ પ્રમાણે છેક છેવટની ઘડી સુધી ગુજરાતના જીવનમાં અનેક શુભ સારા રેડ્યા છે. તે શ્રેષ્ઠ કાર્ય તેમની પાછળ માલુ રહે તેવી વ્યવસ્થા પણ તેમણે કરી છે. જ્ઞાનનું દાન એ સૌથી ઊંચું દાન છે, અને એ પ્રદેશમાં પહેલી પતિએ મેસનાર દાતા ભિક્ષુ અખંડાનં સ્થાન ગુજરાતના ગૌરવમાંતિના રાજીવનમાં અપ્રતિમ રહેશે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય { ELLE શબન
SR No.009219
Book TitleAarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy